March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરાથી ટયુશન જવાનું કહી નિકળેલી ચાર સગીરાઓ નવસારી સ્‍ટેશનએ ઝડપાઈ

શુક્રવારે ઘરેથી નિકળી ગઈ હતી : ટી.સી.ની સમય સુચકતા આધિન સગીરાઓ મળી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી ડુંગરાથી ગત શુક્રવારે ચાર સગીરા સહેલીઓઘરેથી ટયુશન જવાનું કહી નિકળી હતી. ત્‍યાર બાદ ઘરે પરત નહીં ફરતા પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી. અંતે બીજા દિવસે સગીરાઓ મળી આવતા વાલીઓએ હાશકારો લીધો હતો.
વાપી ડુંગરાથી ચાર સગીરાઓ ઘરેથી ટયુશન જવાનું જણાવી શુક્રવારે નિકળી હતી પરંતુ રાત સુધી ઘરે પાછી નહી ફરતા ચારેયના પરિવારો ચિંતામાં મુકાઈ ગયા હતા. સગીરાઓ વાપી રેલવે સ્‍ટેશને એકઠી થઈને સુરત તરફ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી. નવસારી સ્‍ટેશને ટીસીએ સગીરા પાસે ટિકિટ માંગતા ગલાતલ્લા કરેલા તેથી ટીસીને શંકા જતા નવસારી સ્‍ટેશન ઉપર ઉતારી દીધી હતી અને રેલવે પોલીસને સોંપી હતી. પોલીસે પૂછપરછ કરતા સગીરાઓએ સાચી માહિતી આપી હતી તેથી પોલીસે પરિવારોનો સંપર્ક કરી પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું.

Related posts

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનું કરેલું અભિવાદન

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

vartmanpravah

Leave a Comment