July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રશાસનની ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : ગેરકાયદે થતી અથવા થયેલી પ્રવૃત્તિઓ સામે સંઘપ્રદેશ પ્રશાસને અપનાવેલી ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ આજે સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે વિસ્‍તારમાં ગેરકાયદેસર તાણી બાંધેલ, નિર્માણ કરેલ અતિક્રમણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખી હતી. આ ઝુંબેશમાં સેલવાસ શહીદ ચોકથી પીપરીયા પોલીસ સ્‍ટેશન સુધી ગેરકાયદેસર જમાવેલા અતિક્રમણ હટાવવામાં આવ્‍યા હતા. જેમાં દુકાનોની બહાર મુકવામાં આવેલ સરસામાન પણ જપ્ત કરવામાં આવ્‍યો હતો. સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદે તાણી બાંધેલ દરેક દુકાનદારો, બાંધકામ કરનારાઓને સૂચિત કરવામાં આવે છે કે ગેરકાયદેસર તાણી બાંધેલ અતિક્રમણને તેઓ જાતે હટાવી દે, નહિ તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના અનેક ગામોમાં દીપડાની દહેશત વચ્‍ચે તલાવચોરામાં દીપડી બચ્‍ચા સાથે નજરે ચઢતા લોકોમાં ફફડાટઃ પાંજરાની અછત સર્જાઈ

vartmanpravah

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah

Leave a Comment