Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રશાસનની ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : ગેરકાયદે થતી અથવા થયેલી પ્રવૃત્તિઓ સામે સંઘપ્રદેશ પ્રશાસને અપનાવેલી ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ આજે સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે વિસ્‍તારમાં ગેરકાયદેસર તાણી બાંધેલ, નિર્માણ કરેલ અતિક્રમણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખી હતી. આ ઝુંબેશમાં સેલવાસ શહીદ ચોકથી પીપરીયા પોલીસ સ્‍ટેશન સુધી ગેરકાયદેસર જમાવેલા અતિક્રમણ હટાવવામાં આવ્‍યા હતા. જેમાં દુકાનોની બહાર મુકવામાં આવેલ સરસામાન પણ જપ્ત કરવામાં આવ્‍યો હતો. સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદે તાણી બાંધેલ દરેક દુકાનદારો, બાંધકામ કરનારાઓને સૂચિત કરવામાં આવે છે કે ગેરકાયદેસર તાણી બાંધેલ અતિક્રમણને તેઓ જાતે હટાવી દે, નહિ તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

વાપી જીઆઈડીસીની જય ફાઈન કેમિકલ કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

આજે રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

ચીખલીના તલાવચોરમાં તળાવમાંથી મળેલ યુવતિની લાશના બનાવમાં પોલીસે સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ હાથ ધરી

vartmanpravah

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

Leave a Comment