April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: અનંત શ્રી વિભૂષિત જગદગુરુ રામાનંદાચાર્ય શ્રી સ્‍વામી નરેન્‍દ્રાચાર્યજી મહારાજશ્રીનો તા.31-01-2023ના મંગળવારે સ્‍વામી વિવેકાનંદ સભાગૃહ, દમણ સરકારી કોલેજની બાજુમાં, દુનેઠા રોડ, નાની દમણ ખાતે એક દિવસીય સમસ્‍યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્‍સવ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતથી સ્‍વામીજીના અનુયાયીઓ અને ભક્‍તો દર્શનનો લાભ લેવા મોટી સંખ્‍યામાં આવનાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સ્‍વામીજીનું અમૃતતુલ્‍ય પ્રવચન અને માર્ગદર્શનનો અચૂક લાભ લેવા માટે જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે. કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ આયોજન છે.
ઉપરોક્‍ત કાર્યક્રમનું આયોજન સ્‍વસ્‍વરૂપ સંપ્રદાય ઉપપીઠ ગુજરાત રાજ્‍યના હેઠળ યજમાન દમણ જિલ્લા સેવા સમિતિ અને ભક્‍તમંડળ કરનાર છે.

Related posts

પારડીમાં એક સાથે ચાર જેટલા બંધ ઘરોના તાળા તોડી તરખાટ મચાવતા તસ્‍કરો

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

હિંમતનગર શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતી અવસરે સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

vartmanpravah

આજથી સંઘપ્રદેશના અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોના ત્રણ દિવસ અગિ્ન પરિક્ષાના રહેશે

vartmanpravah

દાનહ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અને સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામિણ) યોજના 31મી ડિસે.સુધી પૂર્ણ કરવા પ્રશાસનની કવાયત

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah

Leave a Comment