April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલી ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈ આજે નરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’એ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પૂર્ણ પ્રતિમા, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્‍થાપિત કરવા તથા કરાડ કોલેજમાં ડોક્‍ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું પુરૂં નામ લખવા અને પ્રદેશની તમામ શાળા-કોલેજોમાં ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીનીતસવીર લગાવવાની માંગ સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું.
આ ધરણાં પ્રદર્શનમાં ‘સંવિધાન ગૌરવ સમિતિ’ના સભ્‍યો, દાનહની સામાજીક સંસ્‍થા, આમ્‍બેડકરવાદીઓ, શિવાજી સંગઠનના પ્રતિનિધિઓ, મહિલા સંગઠનો સહિત મોટી સંખ્‍યામાં સમિતિના સભ્‍યો જોડાયા હતા.

Related posts

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah

પારડી ખાતે સ્‍વાધ્‍યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં વીર બાળ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

પારડીના પાટી ગામે વિજ ચેકીંગ કરવા ગયેલા વિજ કંપનીના કર્મચારીઓ ઉપર હૂમલો

vartmanpravah

Leave a Comment