January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલી ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈ આજે નરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’એ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પૂર્ણ પ્રતિમા, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્‍થાપિત કરવા તથા કરાડ કોલેજમાં ડોક્‍ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું પુરૂં નામ લખવા અને પ્રદેશની તમામ શાળા-કોલેજોમાં ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીનીતસવીર લગાવવાની માંગ સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું.
આ ધરણાં પ્રદર્શનમાં ‘સંવિધાન ગૌરવ સમિતિ’ના સભ્‍યો, દાનહની સામાજીક સંસ્‍થા, આમ્‍બેડકરવાદીઓ, શિવાજી સંગઠનના પ્રતિનિધિઓ, મહિલા સંગઠનો સહિત મોટી સંખ્‍યામાં સમિતિના સભ્‍યો જોડાયા હતા.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને તેમના વિશાળ અનુભવનો પ્રદેશને મળી રહેલો લાભ

vartmanpravah

આદિવાસી ગૌરવ દિવસ અંતર્ગત આદિવાસીઓના નાયક બિરસા મુંડાની વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

vartmanpravah

વેલુગામ સ્‍થિત દોડીયા સીન્‍થેટીક્‍સ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

Leave a Comment