December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા અગ્રેએ અધિકારીની ટીમ સાથે સંજાણની મુલાકાત કરી વિકાસ માટે હાથ ધરેલી સર્વેની કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.24: ઉમરગામ તાલુકાનું સંજાણ પારસીઓ માટેનુ પ્રથમ આશ્રય સ્‍થાન છે. પારસીઓ માટે ગણાતું પવિત્ર અને ઐતિહાસિક સ્‍થળ સંજાણને વિકસિત કરવા રાજ્‍ય સરકાર આયોજન કરી રહી છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રે અને અધિકારીઓની ટીમ સંજાણની મુલાકાત કરી પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. પારસીઓનો ઈતિહાસની ઝાંખી સંજાણ સ્‍તંભ ઉપરની તકતીમાં જોવા મળે છે. દર વર્ષે સંજાણ-ડે ની પણ ઉજવણી પારસીઓ દ્વારા કરવામાં આવે છે.
સંજાણને ઐતિહાસિક સ્‍થળ તરીકે વિકસિત કરવા માટે પ્રથમ ટ્રાફિક સમસ્‍યા અને ગંદકીનું ફેલાયેલું સામ્રાજ્‍યને દૂર કરવાની જરૂર છે. આજરોજ કલેકટરશ્રીએ લીધેલી મુલાકાતમાં રોડ ઉપરનુઅતિક્રમણ અને સંજાણના જાહેર માર્ગો અને આજુબાજુ ફેલાયેલી ગંદકીની નોંધ લેવામાં આવી હશે એવું જણાઈ રહ્યું છે.

Related posts

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

vartmanpravah

સરીગામની મહિલાઍ કોગી આગેવાન રાકેશ રાય ઉપર મુકેલો છેડતીનો આરોપ

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ‘ગાંવ ગાવં ચલો, ઘર ઘર ચલો’ અભિયાનનો કરાયેલો આરંભ

vartmanpravah

દાનહઃ ખેરડી ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થી અને યુવાનોની કારકિર્દી ઘડતર માટે કેરિયર કાઉન્‍સિલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment