Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દિલ્‍હી મુલાકાત દરમિયાન દેશના પૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી અને વિવિધ મુદ્દાઓ ઉપર મહત્‍વની વાતચીત પણ કરી હતી.
અત્રે યાદ રહે કે, શ્રી રામ નાથ કોવિંદે રાષ્‍ટ્રપતિ તરીકે દમણની મુલાકાત લીધી હતી અને રામસેતૂ બીચ રોડ સહિત વિવિધ પ્રકલ્‍પોના ઉદ્‌ઘાટન પણ કર્યા હતા. તેઓ પ્રદેશના વિકાસથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને પ્રશાસકશ્રીને અભિનંદન પણ પાઠવ્‍યા હતા.

Related posts

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

કપરાડા તાલુકાના ચાર ગામ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાના મામલે સ્‍થાનિકોનો વિરોધ

vartmanpravah

આરસીએમે ઉમરગામ પાલિકાની કરેલી મુલાકાત

vartmanpravah

વાપીનું ગૌરવ : ટુકવાડા અનાવિલ દંપતિએ વ્‍હાઈટ હાઈસમાં મોદી-બાઈડન સાથે ભોજન લીધું

vartmanpravah

દાનહમાં ભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીએ થિંગડા મારવા શરૂ કરી કોશિષ

vartmanpravah

વાપીમાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment