April 20, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.1રઃ દાદરા નગર હવેલી જિલ્લા કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામા આવ્‍યુ હતું. જેમા બેંક રિકવરીને લગતા કેસો ક્રિમિનલના કેસો,જમીનને લગતા કેશોપારિવારિક ઝગડાના કેસો હતા. આ લોકઅદાલતમા કુલ 609 કેસોમાંથી 62કેસોનો સુખદ નિકાલ કરવામા આવ્‍યો હતો,જેમ સેટલમેન્‍ટમાં 1,03,57,508 રૂપિયાનું રિકવર કરાયા હતા. આ લોક અદાલતમાં ડીસ્‍ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી અને ડિસ્‍ટ્રીકટ ચીફ જ્‍યુડીશીયલ મેજિસ્‍ટ્રેટ શ્રી યોગેશ પેથનકર,જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટકલાસ શ્રી ડી.પી.કાલે, બાર એસોસિયેશનના સભ્‍યો સહિત અન્‍ય બેંકોના પ્રતિનિધિઓ અને પક્ષકારો હાજર રહ્યા હતા.

Related posts

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

ચીખલી તથા આસપાસના ગામોમાં સ્‍વચ્‍છતા માટે તંત્રના અનેક પ્રયાસો બાદ પણ કચરો ફેંકી ગંદકી ફેલાવતા 19 જેટલા સ્‍થળોએ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગણપતિની ૯ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ: પી.ઓ.પી.ની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું

vartmanpravah

Leave a Comment