Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કચ્‍છી ભાનુશાલી મિત્રમંડળ-ઓધવ આંગન મહિલા મંડળ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન

કથા આચાર્ય પંડીત રાજા મહારાજના મુખે સુર-સંગીતના તાલમાં કથાપાન થઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી ચણોદ કોલોનીમાં ગત તા.07 એપ્રિલથી વાપી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્‍ટ અને ઓધવ આંગન મહિલા મંડળના ઉપક્રમે શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ કાર્યરત છે. સવાર-સાંજ ભક્‍તિ સંગીત વાતાવરણમાં દરરોજ હજારો બહેનો-ભાઈઓ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરી રહ્યા છે.
દશ દિવસીય ચાલનારી આ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહની વ્‍યાસપીઠ ઉપર જાણીતા કથા આચાર્ય પંડિત રાજા મહારાજના મુખેથી નિત્‍ય નવા દૃષ્‍ટાંત ઉદાહરણો દ્વારા ભાગવત કથા સારનેતેઓ ઉપસ્‍થિત શ્રોતાજનોને પીરસી રહ્યા છે. સમગ્ર ભાનુશાલી સમાજ તથા અન્‍ય સમાજના હજારો લોકો દરરોજ ભાગવત સપ્તાહમાં ઉમટી રહ્યા છે. સુર-સંગીતના તાલે મહારાજ શ્રી પંડીત રાજા શ્રધ્‍ધાળુઓને ભગવાનમય બનાવી રહ્યા છે ત્‍યારે વાતાવરણમાં દિવ્‍યતા પથરાયાનો નજારો છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે.

Related posts

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

દમણવાડાના ઢોલર-બારિયાવાડ ખાતે અતિ પ્રાચીન સોપાની માતા મંદિરના ભાવ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આનંદ-ઉલ્લાસ સાથે કરાયું આયોજન

vartmanpravah

વાપીમાં એલ.આઈ.સી. એજન્‍ટોએ વિવિધ માંગણી માટે આંદોલન સાથે એક દિવસની હડતાલ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા મંકીપોક્‍સ, પાણીજન્‍ય અને વાહકજન્‍ય રોગો અંગે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સેમિનાર યોજાયો

vartmanpravah

કરજગામ રાયવાડીમાં બોરિંગોમાંથી નીકળતું કલર યુક્‍ત પાણીની સમસ્‍યા યથાવત્‌

vartmanpravah

Leave a Comment