April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડીના બાલદા ખાતે એલ એન્‍ડ ટી કંપનીના સાઈડ પર બે દિવસ અગાઉ ગત તા.18 એપ્રિલના રોજ ઝારખંડ, હાડ મલ્લીથી મંજૂરી કામે આવેલો કામદાર અશરફુલ સૈયદ શેખ ઉવ 43 એલ એન્‍ડ ટી ના પ્રબલ કળષ્‍ણકાંતા રોયના કોન્‍ટ્રાકટમાં ગત મંગળવારના રોજ કામ કર્યા બાદ બપોરે મેસમાં જમ્‍યા પછી બીજા કંપનીના માણસો સાથે કંપનીના રૂમમાં સૂતા હતા. જે બાદ સાંજે ઉઠ્‍યા બાદ છાતીમાં દુખાવો થતો હોવાની અશરફુલે સાથી કામદારોને ફરિયાદ કરતાં સાથી કામદારોસુપરવાઈઝરને જાણ કરી એમ્‍બુલન્‍સ મારફતે પારડી સીએચસી હોસ્‍પિટલ લઈ ગયા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જોકે તેના મોતનું સાચું કારણ જાણવા પારડી પોલીસે ફરિયાદ આધારે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્‍મોની નલ સે જલ યોજનામાં તકલાદી કામ સાથેભ્રષ્‍ટાચાર થવાનો ગામલોકોનો આક્ષેપ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ માતૃભાષા દિવસ”ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના સસ્‍પેન્‍ડેડ પી.આઈ. પંકેશ ટંડેલની પોર્ટુગલ નાગરિકતા હોવાથી પોલીસ સેવામાંથી કરાયેલી હકાલપટ્ટી : સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ દુમ્‍બેરેએ જારી કરેલો આદેશ 

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.એ ગણેશોત્‍સવ દરમિયાન પૂજાવિધિ માટે ચડાવેલા ફૂલોનો ખાતર બનાવવા શરૂ કરેલો ઉપયોગ

vartmanpravah

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

Leave a Comment