January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડીના બાલદા ખાતે એલ એન્‍ડ ટી કંપનીના સાઈડ પર બે દિવસ અગાઉ ગત તા.18 એપ્રિલના રોજ ઝારખંડ, હાડ મલ્લીથી મંજૂરી કામે આવેલો કામદાર અશરફુલ સૈયદ શેખ ઉવ 43 એલ એન્‍ડ ટી ના પ્રબલ કળષ્‍ણકાંતા રોયના કોન્‍ટ્રાકટમાં ગત મંગળવારના રોજ કામ કર્યા બાદ બપોરે મેસમાં જમ્‍યા પછી બીજા કંપનીના માણસો સાથે કંપનીના રૂમમાં સૂતા હતા. જે બાદ સાંજે ઉઠ્‍યા બાદ છાતીમાં દુખાવો થતો હોવાની અશરફુલે સાથી કામદારોને ફરિયાદ કરતાં સાથી કામદારોસુપરવાઈઝરને જાણ કરી એમ્‍બુલન્‍સ મારફતે પારડી સીએચસી હોસ્‍પિટલ લઈ ગયા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જોકે તેના મોતનું સાચું કારણ જાણવા પારડી પોલીસે ફરિયાદ આધારે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા પ્રદેશના ચાર જાગૃત પત્રકારોએ શરૂ કરેલું અભિયાન:ભારત સરકારને વાસ્‍તવિક સ્‍થિતિથી વાકેફ કરવા હાથ ધરાનારા પ્રયાસો

vartmanpravah

ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

સેલવાસ ડોકમરડી જૂના બ્રિજની દુર્ઘટનાનો ભોગ બનનાર મુકુલ ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને પ્રદાન કરેલી નાણાંકીય સહાય

vartmanpravah

અંડર-17 બોયઝ : દમણ જિલ્લા ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ-દાભેલ ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલીસાર્વજનિક વિદ્યાલય

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહ ભાજપ નરોલી મંડળના પ્રમુખ યોગેશસિંહ સોલંકીએ પ્રશાસક સમક્ષ ખેડૂતોની સમસ્‍યાના ઉકેલ માટે કરેલી માંગણી

vartmanpravah

Leave a Comment