October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: સેલવાસના બહુમાળીમાં આયોજીત ગૌ કથાના શુભારંભ અવસરે આજે આમલી હનુમાનજી મંદિરથી ભવ્‍ય કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેને બહુમાળી કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. આ કળશયાત્રામાં સાધ્‍વી કપિલા ગોપાલ સરસ્‍વતી દીદી સહિત મોટી સંખ્‍યામા મહિલાઓ સહિત ભાવિકભક્‍તો જોડાયા હતા.
બહુમાળી ખાતે આજે 4 મેથી 10મે સુધી સાત દિવસ આયોજીત થનાર ગૌ કથાનો સમય સાંજે 4:00 થી 7:00 વાગ્‍યાનો છે. આ ગૌ કથાનો લાભ લેવા આયોજકો દ્વારા ભાવિક ભક્‍તોને આમંત્રણ આપવામાં પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વાપી નૂતન નગરમાં હોલિકા દહન કરાયું

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલની પ્રતિષ્‍ઠાને ખરાબ કરવાનું કાવતરૂં: ઉદ્યોગપતિઓ પાસે અજ્ઞાત લોકો દ્વારા સાંસદના નામ ઉપર મંગાતા પૈસા

vartmanpravah

ગીતા જયંતીના પાવન અવસરે કપરાડાના વાલવેરી ગામે ત્રણ દિવસીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

Leave a Comment