January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: સેલવાસના બહુમાળીમાં આયોજીત ગૌ કથાના શુભારંભ અવસરે આજે આમલી હનુમાનજી મંદિરથી ભવ્‍ય કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેને બહુમાળી કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. આ કળશયાત્રામાં સાધ્‍વી કપિલા ગોપાલ સરસ્‍વતી દીદી સહિત મોટી સંખ્‍યામા મહિલાઓ સહિત ભાવિકભક્‍તો જોડાયા હતા.
બહુમાળી ખાતે આજે 4 મેથી 10મે સુધી સાત દિવસ આયોજીત થનાર ગૌ કથાનો સમય સાંજે 4:00 થી 7:00 વાગ્‍યાનો છે. આ ગૌ કથાનો લાભ લેવા આયોજકો દ્વારા ભાવિક ભક્‍તોને આમંત્રણ આપવામાં પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદનું સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

ટુકવાડામાં લગ્ન સિઝનમાં વધુ નફો કમાવવાની લાલચે દારૂનો ધંધો કરતા ઈસમની ધરપકડ કરતી પારડી પોલીસ

vartmanpravah

દાનહના રખોલી ગ્રા.પં.ના સરપંચ ચંદનબેન પટેલે ચાલ માલિકોને સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા આપેલી સૂચના

vartmanpravah

દાદરા નગર હવેલીના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સાંસદ કલાબેન ડેલકરે પ્રશાસકશ્રીના સલાહકારને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

સુખાલા ગામની પ્રજાની સેવામાં ડાહ્યાભાઈ અને દીપકભાઈએ સ્‍વ.માતા પિતાના સ્‍મરણાર્થે મોક્ષરથનુ કરેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment