Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: સેલવાસના બહુમાળીમાં આયોજીત ગૌ કથાના શુભારંભ અવસરે આજે આમલી હનુમાનજી મંદિરથી ભવ્‍ય કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેને બહુમાળી કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. આ કળશયાત્રામાં સાધ્‍વી કપિલા ગોપાલ સરસ્‍વતી દીદી સહિત મોટી સંખ્‍યામા મહિલાઓ સહિત ભાવિકભક્‍તો જોડાયા હતા.
બહુમાળી ખાતે આજે 4 મેથી 10મે સુધી સાત દિવસ આયોજીત થનાર ગૌ કથાનો સમય સાંજે 4:00 થી 7:00 વાગ્‍યાનો છે. આ ગૌ કથાનો લાભ લેવા આયોજકો દ્વારા ભાવિક ભક્‍તોને આમંત્રણ આપવામાં પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

પ્રમુખ પદેથી બાબુભાઈ પટેલે આપેલા રાજીનામાથી ખાલી પડેલ પદ માટે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી 23મી ફેબ્રુઆરીએ નિર્ધારીત : પ્રમુખ પદ માટે નવિનભાઈ પટેલ હોટ ફેવરીટ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટણીનું કાઉન્‍ટડાઉન શરૂ : પદો માટે લોબીંગ શરૂ

vartmanpravah

દમણ-દીવ સહિતના દરિયા કિનારાને પર્યટન સ્‍થળ તરીકે વિકસાવવા ઉપર સરકારની નજર

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

વલસાડ જિલ્‍લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment