January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

દૃશ્‍યો જોઈ વાહન ચાલકો તથા રાહદારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: કપરાડા નાસિક હાઈવે કુંભઘાટથી નાનાપોંઢા સુધી આશરે 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ હતી. આવતા-જતા વાહનો આ દૃશ્‍ય જોઈ અચરજમાં મુકાઈ જતા જોવા મળી રહ્યા હતા.
કુંભઘાટથી નાનાપોંઢા સુધી પાંચ કિલોમીટર રોડ ઉપર આજે નિરોધ-કોન્‍ડોમ ઠેર ઠેર પથરાયેલ હોવાની વિચિત્ર ઘટના ઘટી હતી. લોકો આવતા-જતા આ દૃશ્‍ય જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા હતા. જૈવિક કચરો કોન્‍ડોમ પથરાયેલ જોવા મળતા લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. બાદમાં બપોરે સ્‍થળ ઉપર એક ટેમ્‍પો દ્વારા કોન્‍ડોમ ભરવાની કામગીરી થતી જોવા મળી હતી. ટેમ્‍પો ડ્રાઈવરને લોકોએ પૂછ્‍યુ તો જણાવેલ કે અમારા શેઠએ અમદાવાદ લઈ જવાનું જણાવેલ છે પરંતુ સ્‍થાનિક અગ્રણીઓએ ઘટનાની પોલીસ અને આરોગ્‍ય વિભાગે તળીયાઝાટક તપાસ કરવાની માંગણી કરી હતી.

Related posts

લોકસભાની દાનહ બેઠકમાં શિવસેનાની ‘એક સાંધે ત્‍યાં તેર તૂટે’ જેવી સ્‍થિતિઃ તમામ માટે સમાન તક

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા 5વન અગ્રવાલ

vartmanpravah

વલવાડા ખાતે શ્રી વિશ્વેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત નવરાત્રીએ જમાવેલુ આકર્ષણ

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ યુનિ. સ્‍તરે ઝળક્‍યા : હવે રાજ્‍ય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

વર્ષોથી જાનલેવા અકસ્‍માત ઝોન બની ગયો છે ઓરવાડ ક્રોસિંગ

vartmanpravah

સોળસુંબા કદાવાડીમાં એક મકાનમાં લાગેલી આગ 

vartmanpravah

Leave a Comment