April 23, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીનો વૃક્ષારોપણ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ,તા.05: આજે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી કમલેશભાઈ ભટ્ટ અને ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ગજેરા, ઉપરાંત જીપીસીપી સરીગામ પ્રાદેશિક કચેરીના અધિકારી શ્રી એ ઓ ત્રિવેદી ખાસ ઉપસ્‍થિત રહી કંપનીની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મેકલોઈડ કંપનીના યુનિટ હેડ શ્રી મોબીનભાઈ શેખ અને એમના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

પરીયામાં સાંઈ મેઘપન ક્રિકેટ સ્‍ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર ઈન્‍ટરનેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

વાંસદાના ખુડવેલમાં કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામમાં ઉજવાઈ રહ્યો છે ભવ્‍યાતિભવ્‍ય ચૈત્રી નવરાત્રી પર્વ

vartmanpravah

Leave a Comment