March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર પીપળોદ ગામે આદિવાસીઓ દ્વારા પરંપરાગત વરસાદી દેવની પૂજા કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ધરમપુરના પીપળોદ ગામે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની મોટી ઢોલડુંગરી ગામના લોકોએ પૂજા કરી, પરંપરાગત વર્ષો જુની પ્રથા અનુસાર વરસાદી દેવતાની પૂજા કરી હતી. સારો વરસાદ પડે, ગામમાં સુખ-શાંતિ, સારો પાક થાય તે માટે પ્રકૃતિને પ્રાર્થના કરવામાં આવી હતી. પૂજામાં સરપંચ નવિનભાઈ પવાર, ડે.સરપંચ વિલીયમભાઈ, મહેન્‍દ્રભાઈ જેવા વડીલો પ્રકૃતિપૂજામાં જોડાયા હતા. આદિવાસી સમાજની વર્ષો જુની પરંપરા આજે પણ બરકરાર સચવાઈ રહી છે. આ અંધશ્રધ્‍ધા નથી તેવુ લોકો દૃઢપણે માની રહ્યા છે.

Related posts

દાનહના ઔદ્યોગિક એકમોમાં વધી રહી છે દુર્ઘટનાઓની સંખ્‍યાઃ ફેક્‍ટરી ઈન્‍સ્‍પેક્‍ટરની કાર્યશૈલી પર ઉઠી રહ્યા છે સવાલો

vartmanpravah

નેશનલ હાઈવેના જીવલેણ બની રહેલા ખાડાઓએ વલસાડ નજીક ડુંગરીના પિતા, માતા, પૂત્રીનો ભોગ લીધો

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

ડુંગરી સરપંચ રાજેન્‍દ્ર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્‍ત

vartmanpravah

ધરમપુરના દુર્ગમ વિસ્‍તાર ઉલસપેંડી ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્‍યા

vartmanpravah

વાપી-વલસાડ યમરાજ બનેલા ખાડા હાઈવેએ વધુ એકનો ભોગ લીધો : મૃત્‍યુઆંક સાત પર પહોંચ્‍યો

vartmanpravah

Leave a Comment