April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર પીપળોદ ગામે આદિવાસીઓ દ્વારા પરંપરાગત વરસાદી દેવની પૂજા કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ધરમપુરના પીપળોદ ગામે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની મોટી ઢોલડુંગરી ગામના લોકોએ પૂજા કરી, પરંપરાગત વર્ષો જુની પ્રથા અનુસાર વરસાદી દેવતાની પૂજા કરી હતી. સારો વરસાદ પડે, ગામમાં સુખ-શાંતિ, સારો પાક થાય તે માટે પ્રકૃતિને પ્રાર્થના કરવામાં આવી હતી. પૂજામાં સરપંચ નવિનભાઈ પવાર, ડે.સરપંચ વિલીયમભાઈ, મહેન્‍દ્રભાઈ જેવા વડીલો પ્રકૃતિપૂજામાં જોડાયા હતા. આદિવાસી સમાજની વર્ષો જુની પરંપરા આજે પણ બરકરાર સચવાઈ રહી છે. આ અંધશ્રધ્‍ધા નથી તેવુ લોકો દૃઢપણે માની રહ્યા છે.

Related posts

કપરાડા તાલુકાના સિલધા હાટ બજારમાં સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા તાલુકા દ્વારા સાફ સફાઈ કરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

અતુલ સેકન્‍ડ ગેટ વિસ્‍તારના બંગલામાં ચોરી : તસ્‍કરોએ જતા જતા કાજુ-બદામની જયાફત પણ માણી

vartmanpravah

રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

ચીખલીના વંકાલમાં જોખમી વીજપોલ અંગે વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાતા સર્વે હાથ ધરાયો

vartmanpravah

Leave a Comment