Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં અલુણા વ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાનહમાં જયાપાર્વતી અને અલુણા વ્રતનો પ્રારંભ થયો છે, જેમાં કુંવારીકાઓ સારૂં સ્‍વાસ્‍થ્‍ય અને સારો પતિ મળે તે માટે જ્‍વારાની પૂજા કરે છે. જયા પાર્વતી વ્રતમાં યુવતીઓ, મહિલાઓ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી સૌભાગ્‍ય અનેસુખ-શાંતિની પ્રાર્થના કરે છે. બન્ને વ્રતમાં શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં 5 દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે, આ વ્રતમાં કુંવારીકાઓ મીઠા વગરની રસોઈ ખાય ઉપવાસ કરે છે. કુંવારીકા ઘરે જ્‍વારાની સ્‍થાપના કરી વ્રતની શરૂઆત કરી હતી અને આમલી સ્‍થિત રામજી મહાદેવ મંદિર અને લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં બ્રાહ્મણ પંડિતોની હાજરીમાં પૂજા-અર્ચના કરી સારો પતિ મળે એવી પ્રાર્થના કરી હતી.

Related posts

૨૬-વલસાડ મતવિસ્તાર માટે તરણ પ્રકાશ સિંહા (આઇએએસ)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

વલસાડ શાકભાજી માર્કેટમાં પાર્કિંગના મામલે થયેલી માથાકૂટમાં ચાર રીક્ષાની તોડફોડ કરી કાચ ફોડયા

vartmanpravah

ઓરવાડના પરિવાર સાથે ઓવરટ્રેક મુદ્દે દાદાગીરી કરતા પીધ્‍ધડો: પારડી પોલીસે સમયસર પહોંચી ચારેયને પકડી સબક શીખવાડયો

vartmanpravah

વાપી આશાધામ સ્‍કૂલની વિદ્યાર્થીની સ્‍ટેટ રાયફલ શૂટિંગ ચેમ્‍પિયન સ્‍પર્ધામાં ભાગ લેશે

vartmanpravah

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

Leave a Comment