Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં અલુણા વ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાનહમાં જયાપાર્વતી અને અલુણા વ્રતનો પ્રારંભ થયો છે, જેમાં કુંવારીકાઓ સારૂં સ્‍વાસ્‍થ્‍ય અને સારો પતિ મળે તે માટે જ્‍વારાની પૂજા કરે છે. જયા પાર્વતી વ્રતમાં યુવતીઓ, મહિલાઓ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી સૌભાગ્‍ય અનેસુખ-શાંતિની પ્રાર્થના કરે છે. બન્ને વ્રતમાં શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં 5 દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે, આ વ્રતમાં કુંવારીકાઓ મીઠા વગરની રસોઈ ખાય ઉપવાસ કરે છે. કુંવારીકા ઘરે જ્‍વારાની સ્‍થાપના કરી વ્રતની શરૂઆત કરી હતી અને આમલી સ્‍થિત રામજી મહાદેવ મંદિર અને લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં બ્રાહ્મણ પંડિતોની હાજરીમાં પૂજા-અર્ચના કરી સારો પતિ મળે એવી પ્રાર્થના કરી હતી.

Related posts

ચીખલી તાલુકામાં વંકાલ હાઈસ્‍કૂલ અને મલિયાધરા પ્રાથમિક શાળાનો એક-એક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દોડતું થયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા નવરાત્રીના શુભ અવસરે થનગનાટ ગરબા મહોત્‍સવનું થનારૂં આયોજન

vartmanpravah

દાદરામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે ઢાબા-દારૂના અડ્ડા

vartmanpravah

સામરવરણી નજીક કાર દ્વારા સાયકલસવાર સાથે અકસ્‍માત સર્જી ભાગી રહેલા બુટલેગરોને દાનહ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા: હુન્‍ડાઈ વેન્‍યુ કાર સહિત રૂા.11લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

વાપી નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નર ડો.ડી.ડી. કાપડિયાની ઉપસ્‍થિતિમાં પુરગ્રસ્‍ત વિસ્‍તારમાં કામગીરી કરનાર સફાઈ કામદારોનું કરાયું સન્‍માન

vartmanpravah

Leave a Comment