ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ગરીબ ખેડૂત ખેતી પરંપરાગત ખેતીના ઓજારોથી કરતો હતો. જો કે આધુનિક ટેકનોલોજીના પ્રતાપે ક્ષેત્રે ટ્રેક્ટર સહિતના સાધનોનો ઉપયોગ ઘટયો કે બંધ થયો હવે ફરી ડીઝલ અને પેટ્રોલ – વીજળીના ભાવો વધતાં ગરીબ ખેડૂતને ટેકનોલોજીના ઉપયોગ વાળા સાધનો પરવડે તેમ નથી ત્યારે ખેડૂત ફરી એકવાર પરંપરાગત ખેતી તરફ પાછો વળે તો નવાઈ નહીં.