December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીના સુરંગી પંચાયત દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ ઝૂંબેશ અંતર્ગત અને સ્‍વચ્‍છતા સર્વેક્ષણ-2023 અંતર્ગત ‘‘સ્‍વચ્‍છતા કી જ્‍યોત જારી હૈ” ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો ઉદ્દેશ્‍ય ‘હમ સબકો બાંધે સ્‍વચ્‍છતા કી ડોર, ચલો બઢે સ્‍વચ્‍છ ભારત કી ઔર’ જેમા વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતીગ્રામજનોને સુખો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખવા અને કચરો લેવા આવનાર વાહનમાં અલગ અલગ કચરો નાખવા જણાવ્‍યું હતું અને ગામમાં ગમે ત્‍યાં કચરો નહીં ફેંકવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી.
આ અવસરે ગામના સરપંચ શ્રીમતી રંજનબેન, મંત્રી શ્રી રમેશભાઈ, શ્રી બારકુભાઈ, ગ્રામ પંચાયતના સભ્‍યો સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના યુનિવર્સિટી ટોપ ટેનનો આંકડો 250 પાર પહોંચ્‍યો

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાદરા નગર હવેલીનું 57.36 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment