Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.23: દેશના પૂર્વ પટ્ટીમાં આવેલ મણીપુર રાજ્‍યમાં પિસાચીકાંડ આચરાયો હતો. ત્રણ મહિલાઓને નિર્વષા કરીને સામુહિક બળાત્‍કારની બનેલી હિચકારી શરમજનક ઘટનાના પ્રત્‍યાઘાત દેશભરમાં પડયા છે. વલસાડ જિલ્લામાં ખેરગામ અને ધરમપુરમાં રેલી કાઢી સજ્જડ બંધ પળાયો હતો.
મણીપુરની હિચકારી ઘટનાના વિરોધમાં આજે રવિવારે આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું હતું. ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલથી બાબા સાહેબ સર્કલ સુધી મૌન રેલી કાઢીને મુક આક્રોશ ઠાલવવામાં આવ્‍યો હતો. રેલીમાં વેપારીઓ, ડોક્‍ટર, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા. મણીપુર રાજ્‍યમાં ઘટેલી ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત ખેરગામમાં પણ પડયા હતા. ખેરગામમાં પણ આદિવાસી સમુદાય રેલી કાઢી હિચકારી ઘટનાને વખોડી દેવાઈ હતી.

Related posts

પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલનાજન્‍મદિવસની અનોખી ઉજવણી

vartmanpravah

સખી-વન સ્‍ટોપ સેન્‍ટર યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની મુલ્‍યાંકન સમિતિની બેઠક મળી

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

vartmanpravah

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

vartmanpravah

Leave a Comment