April 18, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.23: દેશના પૂર્વ પટ્ટીમાં આવેલ મણીપુર રાજ્‍યમાં પિસાચીકાંડ આચરાયો હતો. ત્રણ મહિલાઓને નિર્વષા કરીને સામુહિક બળાત્‍કારની બનેલી હિચકારી શરમજનક ઘટનાના પ્રત્‍યાઘાત દેશભરમાં પડયા છે. વલસાડ જિલ્લામાં ખેરગામ અને ધરમપુરમાં રેલી કાઢી સજ્જડ બંધ પળાયો હતો.
મણીપુરની હિચકારી ઘટનાના વિરોધમાં આજે રવિવારે આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું હતું. ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલથી બાબા સાહેબ સર્કલ સુધી મૌન રેલી કાઢીને મુક આક્રોશ ઠાલવવામાં આવ્‍યો હતો. રેલીમાં વેપારીઓ, ડોક્‍ટર, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા. મણીપુર રાજ્‍યમાં ઘટેલી ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત ખેરગામમાં પણ પડયા હતા. ખેરગામમાં પણ આદિવાસી સમુદાય રેલી કાઢી હિચકારી ઘટનાને વખોડી દેવાઈ હતી.

Related posts

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લાના 5 આદિવાસી ગામોમાં 100 ટકા કોરોના વેક્‍સિનેશન કામગીરી કરી આદિવાસીઓમાં ઓછા રસીકરણનું મેણું ભાંગ્‍યું

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાના સક્રિય કાર્યાન્‍વય સંબંધે દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં ટાસ્‍ક ફોર્સ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

નરોલી એરોકેર કંપનીમાં કામ કરતા કર્મચારીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

પ્રદેશ લઘુમતિ મોર્ચાની ચૌપાલમાં મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળની આપવામાં આવેલી ઝલક

vartmanpravah

Leave a Comment