Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘોમહેરબાન થયો છે ત્‍યારે વલસાડ જિલ્લાની તમામ નદીઓ હાલ બે કાંઠે જોવા મળી છે. વલસાડના કપરાડા અને ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નાના નાના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્‍તારોમાં લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્‍યા છે. કરચોન્‍ડ નજીક રાંધા અને કૌચાને જોડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળતા બંને તરફના ગામના લોકો મુશ્‍કેલીમાં મુકાયા છે. કોઝવે પસાર કરવા કલાકો સુધી રાહ જોવી પડે છે. કેટલાક લોકો જીવને જોખમમાં મૂકી કોઝવે પસાર કરતાં જોવા મળ્‍યા હતા. આજે પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related posts

ડાંગ જિલ્લાના આહવામાં યોજાયેલ જિલ્લા કક્ષાના વાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં નડગખાડી પ્રાથમિક શાળાનું નૃત્‍ય પ્રથમ આવતા શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

vartmanpravah

વલસાડ જિલ્લા બીજેપી અનુસૂચિત મોરચા દ્વારા રમાબાઈ આંબેડકરની જન્‍મ જયંતી નિમિત્તે ફણસા ખાતે મહિલા મેડિકલ કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાઃ વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને સંપન્ન થયેલી શ્રીફળ વિધિ

vartmanpravah

બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્‍ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્‍સવની ધામધૂમથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

Leave a Comment