(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સંઘપ્રદેશ પ્રશાસને ગત તા.21મી જુલાઈ, 2023ના રોજ જૂના ડોકમરડી બ્રિજને પસાર કરતા થયેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા શ્રી મુકુલ ભગત અને તેમના પુત્ર સિદ્ધાંત ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને નાણાંકીય સહાય પણ પ્રદાન કરી હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.