Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા કુંભઘાટ ચઢી નહી શકતા કપાસના બી ભરેલી ટ્રક પલટી મારી ગઈ : કોઈ જાનહાની નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: કપરાડાનો કુંભઘાટ અકસ્‍માત ઝોન બની ચુક્‍યો છે. છાશવારે અહીં વિચિત્ર અને દુઃખદ અકસ્‍માત સર્જાતા રહે છે. ગતરોજ કુંભઘાટ ચઢી નહી શકતા મહાદેવ મંદિર સામે કપાસીયાની બી ભરેલ ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં ચાલકનો ચમત્‍કારીક બચાવ થવા પામ્‍યો હતો.
કપરાડાના કુંભઘાટ મહાદેવ મંદિર પાસે તામિલનાડુથી પંજાબ જવા કપાસીયાના બીજ ભરેલી ટ્રક નં.ટીએન 29 સીબી 4921 ઘાટ ચઢી નહી શકતા પલટી મારી ગઈ હતી. કપાસીયા બી ભરેલી બોરીઓ રોડ ઉપર ફેલાઈ ગઈ હતી. જેને લઈ ટ્રાફિક પ્રભાવિત થયો હતો. મજુરો દ્વારા બોરી ખસેડીને પોલીસે ટ્રાફિક કન્‍ટ્રોલ કરી લીધો હતો. કપરાડા કુંભઘાટ ઉપરનિરંતર ટ્રકો પલટી મારતી રહે છે પરંતુ તંત્ર દ્વારા જરૂરી પગલા ભરાતા નથી.

Related posts

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

મોરાઈ વેલ્‍સપન કંપનીમાં નોકરીનો બાયોડેટા આપી પરત ફરતા ખેરગામના યુવાનને કાળ ભરખી ગયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્‍ય સચિવ ડો.એ. મુથમ્‍માની સલાહ પર દમણની પોલીકેબ ઈન્‍ડિયા લિ. કંપનીએ પ્રશાસનના સહયોગથી સીએસઆર હેઠળ પોષણ કીટનું કરેલું વિતરણ

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

વાપી નૂતનનગરમાં વિજ કંપનીએ નડતરરૂપ ઝાડ કાપી જયાં ત્‍યા મૂકી રાખ્‍યા: સ્‍થાનિક રહિશો માટે ઝાડ નડતરરૂપ બની રહ્યા હોવાથી રોષ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ યુએસએ દ્વારા કાર્ટસ્‍વીલ ખાતે ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah

Leave a Comment