Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં ભંડારી સમાજ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04 : શ્રી ભંડારી સમાજ દાદરા નગર હવેલી, સેલવાસ દ્વારા તેજસ્‍વી તારલાઓના સન્‍માન સમારોહનું આયોજન સામરવરણી પંચાયત હોલ ખાતે આયોજીત કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત સમારંભના મુખ્‍ય અતિથી ભંડારી સમાજ દા.ન.હ પ્રમુખ ચેતનભાઈ પટેલે દિપ પ્રગટાવીને કરી હતી. ત્‍યારબાદ મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ભંડારી સમાજના પ્રમુખ શ્રી ચેતનભાઈ પટેલે જ્ઞાતિજન મહેમાનો માટે સ્‍વાગત પ્રવચન આપ્‍યું હતું. બાદમા ઉપસ્‍થિત મહાનુભાવોએ તેજસ્‍વી તારલાઓને શિલ્‍ડ અને પ્રોત્‍સાહિત ઇનામ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે સમાજના જ્ઞાતિજનોએ શ્રી ભંડારી સમાજ દા.ન.હ.ને સવા લાખથી વધુનું દાન પણ કર્યું હતું. આ અવસરે સમાજના પ્રમુખ, મહિલાપ્રમુખ,પાલિકા સભ્‍યો, સમાજના અગ્રણીઓ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું દરમિયાન સંચાલક શ્રીમતી ધારા દિપકભાઈ જાદવ, સલાહકાર શ્રી દિપકભાઈ જી.પટેલે કર્યું હતું. અંતમાં મંડળના મંત્રી શ્રી નેહલ પટેલે આભારવિધી કરી રાષ્‍ટ્ર ગીતનું ગાન કરી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.

Related posts

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સીધી રીતે જોડાયેલા દીવના લોકો

vartmanpravah

વલસાડ જિલ્લાના 70 કિમી દરિયા કિનારે હાથ ધરાયેલ સઘન ચેકિંગને મળી સફળતા: ડુંગરીના દરિયા કિનારેથી 21 પેકેટ ચરસનો જથ્‍થો મળ્‍યો

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે ચિસદા ગામની મુલાકાત લઈ વિવિધ યોજનાઓ અંગે આપેલી જાણકારી

vartmanpravah

સલવાવની, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના એકેડેમિક કેમ્‍પસ ડિરેક્‍ટર ડો. શૈલેષ વી. લુહારનું ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા દ્વારા જન ઔષધિ કેન્‍દ્ર માર્ગદર્શક તરીકે નામાંકન થયું

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ દમણ અને દાનહના વિકાસને જોઈ પ્રભાવિત ‘‘પ્રફુલ પટેલ નામ હી કાફી હૈ, નામ કા મતલબ કામઃ પ્રદેશના થયેલા અદ્‌ભૂત વિકાસ ઉપર ઉપ રાષ્‍ટ્રપતિની મહોર

vartmanpravah

Leave a Comment