Vartman Pravah
Breaking Newsગુજરાત

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.24 : નર્મદા નદીનાં પૂરની વિકટ પરિસ્‍થિતિમાં ભરૂચ તથા અંકલેશ્વરમાં વ્‍યાપક નુકસાન થયેલ છે ત્‍યારે નર્મદા પૂરમાં સૌથી વધુ પ્રભાવિત અંકલેશ્વર તાલુકાનાં જૂના બોરભાઠા બેટ અને નવા બોરભાઠા બેટ ગામમાં સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સેલુત ગામનાં સેવાભાવી યુવાનોએ રેલ રાહતની લગભગ 300 જેટલી અનાજ કરિયાણું ઉપરાંત ઘરવખરીની કીટનું પૂરગ્રસ્‍ત લોકોનાં ઘરે ઘરે જઈ વિતરણ કરી માનવતા મહેંકાવી હતી.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું દમણ જિલ્લા ભાજપે કરેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડ જિલ્લાનાં હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે મેડિકલ હેલ્‍પલાઇનને સુંદર પ્રતિસાદ

vartmanpravah

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના ગ્રામવાસીઓએ ઊર્જાના સંરક્ષણ માટે લીધા શપથ

vartmanpravah

નેશનાલિસ્‍ટ કોંગ્રેસ પાર્ટીના નવી દિલ્‍હીમાં યોજાયેલ રાષ્‍ટ્રીય કન્‍વેન્‍શનમાં દાનહ-દમણ-દીવના એનસીપી સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે ધવલભાઈ દેસાઈની વરણી ઉપર નેશનલ પ્રેસિડેન્‍ટ શરદ પવારે મારેલી મહોર

vartmanpravah

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

Leave a Comment