April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

જી.ઈ.બી.ના ફોન મોટા ભાગે બંધ આવે છે : લોકોમાં જોવા મળી રહેલો રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી શહેરના દેસાઈ વાડ વિસ્‍તાર છેલ્લા ત્રણ ચાર દિવસથી વિજળી સમસ્‍યાગ્રસ્‍ત બની ગયો છે. વારંવાર થઈ જતી વિજળી ગુલથી લોકો ત્રાસી ગયા છે.
વાપી દેસાઈવાડ એટલે વાપીની ઓળખ સમો વિસ્‍તાર. આ વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં દેસાઈ વસવાટ કરે છે તેવા વિસ્‍તાર છેલ્લા બે-ત્રણ દિવસથી વિજળી સમસ્‍યા ગ્રસ્‍ત બન્‍યો છે. વારંવાર લાઈટ બંધ થઈ જતા લોકોની હાલાકી વધી રહી છે. બીજી તરફ વીજ સમસ્‍યા અંગે જી.ઈ.બી.માં ફરિયાદ કે કમ્‍પ્‍લેશન કરવામાં આવે ત્‍યારે ફોન મોટા ભાગે બંધ આવે છે. ત્‍યારે ઊર્જા મંત્રી ખુદ કનુભાઈ દેસાઈ છે ત્‍યારે વાપી દેસાઈવાડ વિસ્‍તારની લાઈટની સમસ્‍યા અંગે ઘટતા પગલા ભરી સમસ્‍યાનો અંત આવે તેવી સ્‍થાનિક લોકોની પ્રબળ માંગ છે.

Related posts

કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

સુસ્‍વાગતમ્‌ – 2022 : ચાલો, નૂતન સંઘપ્રદેશના નિર્માણ માટે પથદર્શક બનીએ

vartmanpravah

વણાકબારા ખાતે મોદી @20 પુસ્‍તકની જાણકારી હેતુ મહારાષ્‍ટ્રના ભાજપાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ચિત્રા વાઘ ની અધ્‍યક્ષતામાં સેમિનારનુ કરાયેલુ આયોજન

vartmanpravah

અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્‍ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment