Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

જી.ઈ.બી.ના ફોન મોટા ભાગે બંધ આવે છે : લોકોમાં જોવા મળી રહેલો રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી શહેરના દેસાઈ વાડ વિસ્‍તાર છેલ્લા ત્રણ ચાર દિવસથી વિજળી સમસ્‍યાગ્રસ્‍ત બની ગયો છે. વારંવાર થઈ જતી વિજળી ગુલથી લોકો ત્રાસી ગયા છે.
વાપી દેસાઈવાડ એટલે વાપીની ઓળખ સમો વિસ્‍તાર. આ વિસ્‍તારમાં મોટા પ્રમાણમાં દેસાઈ વસવાટ કરે છે તેવા વિસ્‍તાર છેલ્લા બે-ત્રણ દિવસથી વિજળી સમસ્‍યા ગ્રસ્‍ત બન્‍યો છે. વારંવાર લાઈટ બંધ થઈ જતા લોકોની હાલાકી વધી રહી છે. બીજી તરફ વીજ સમસ્‍યા અંગે જી.ઈ.બી.માં ફરિયાદ કે કમ્‍પ્‍લેશન કરવામાં આવે ત્‍યારે ફોન મોટા ભાગે બંધ આવે છે. ત્‍યારે ઊર્જા મંત્રી ખુદ કનુભાઈ દેસાઈ છે ત્‍યારે વાપી દેસાઈવાડ વિસ્‍તારની લાઈટની સમસ્‍યા અંગે ઘટતા પગલા ભરી સમસ્‍યાનો અંત આવે તેવી સ્‍થાનિક લોકોની પ્રબળ માંગ છે.

Related posts

પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે કંઠેશ્વર મહાદેવ મંદિરમાં પ્રધાનમંત્રીના યશસ્‍વી જીવન માટે કરેલી પ્રાર્થના

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

vartmanpravah

યુઆઈએના પ્રમુખ તરીકે નરેશ બંથીયાની વરણી

vartmanpravah

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

vartmanpravah

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પોલીસ દ્વારા ડીડ મોબાઈલ એપ લોન્ચ કરાઈ

vartmanpravah

Leave a Comment