Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત લવાછા પીએચસી કેન્‍દ્રમાં 40 જરૂરીયાતમંદ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા આખા દેશમાં ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત આજરોજ મુસ્‍કાન ફેમિલી અને સન ફાર્માસ્‍યુટિકલ લિ.ના સહિયારા પ્રયાસ દ્વારા વલસાડના જિલ્લાના લવાછા પીએચસી કેન્‍દ્ર ખાતે 40 જરૂરીયાતમંદ ટીબી દર્દીઓને પોષ્ટીક આહાર કીટ તથાપ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્‍યું. આ વિતરણ કાર્યક્રમમાં સન ફાર્માના અધિકારીઓ, મુસ્‍કાન ફેમિલીના રીમાબેન શ્રીમતી કાલાણીજી, સામાજિક કાર્યકર શ્રી સુધીરભાઈ સાવલીયા, કિશોરીબેન, ડો.યશભાઈ, હેમંત પટેલ તથા પેરામેડિકલ સ્‍ટાફ જોડાયા હતા.

Related posts

પારડી પાર નદી નજીક કારમાં વલસાડની જાણીતી ગાયક વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

વલસાડની હોસ્‍પિટલ ઝેનિથ ડોક્‍ટર હાઉસે ખરા અર્થમાં ડોક્‍ટર્સ ડે ની ઉજવણી કરી

vartmanpravah

વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

આલીપોરના માજી સરપંચ વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોîધાયોઃ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ પ્રસંગે આયોજિત વિશેષ ગ્રામસભામાં દમણવાડા ગ્રા.પં.એ ગરીબી નિવારણ માટે શિક્ષણને અમોઘ શષા બનાવવા લીધેલો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment