Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત લવાછા પીએચસી કેન્‍દ્રમાં 40 જરૂરીયાતમંદ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા આખા દેશમાં ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત આજરોજ મુસ્‍કાન ફેમિલી અને સન ફાર્માસ્‍યુટિકલ લિ.ના સહિયારા પ્રયાસ દ્વારા વલસાડના જિલ્લાના લવાછા પીએચસી કેન્‍દ્ર ખાતે 40 જરૂરીયાતમંદ ટીબી દર્દીઓને પોષ્ટીક આહાર કીટ તથાપ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્‍યું. આ વિતરણ કાર્યક્રમમાં સન ફાર્માના અધિકારીઓ, મુસ્‍કાન ફેમિલીના રીમાબેન શ્રીમતી કાલાણીજી, સામાજિક કાર્યકર શ્રી સુધીરભાઈ સાવલીયા, કિશોરીબેન, ડો.યશભાઈ, હેમંત પટેલ તથા પેરામેડિકલ સ્‍ટાફ જોડાયા હતા.

Related posts

ટ્રાફિક ભંગની આકરી કિંમત ભોગવતો અકસ્‍માત બાદ કાર નહીં હટાવતા સર્જાયેલો ત્રિપ્‍પલ અકસ્‍માતઃ કાર મેઈન હાઈવે પર મૂકી બન્ને ચાલકો નુકસાન બાબતે ઝઘડી રહ્યા હતા

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજના પ્રાધ્‍યાપક ટ્રાયેથલોન સ્‍પર્ધામાં વિજેતા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

vartmanpravah

વલસાડ ચણવઈ ગામે નહેરના ગંદા પાણીમાં ટેમ્‍પો ભરીને શાકભાજી ધોવામાં આવી : સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા

vartmanpravah

વલસાડના વશીયર ગામે ગેરેજમાં બે ગાડીઓમાં અચાનક આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

vartmanpravah

આજે બદલાયેલા દાનહ અને દમણ-દીવનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિના ફાળે જાય છે

vartmanpravah

Leave a Comment