October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપી

કેન્‍દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર કરાયેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07: કેન્‍દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ આજે વાપી ખાતે જી.એસ.ટી. ભવનોના મુલાકાતે આવ્‍યા હતા. તેઓ હવાઈમાર્ગે આવતાં દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટ ઉપર ઉતર્યા હતા. તે સમયે તેમને આવકારવા ગુજરાત રાજ્‍યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ ડૉ. કે.સી પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત કંસારા અને દમણ કોસ્‍ટગાર્ડના અધિકારીઓ ઉપસ્‍થિત રહી શ્રીમતી નિર્મલા સીતારમણનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું. ત્‍યારબાદ તેઓ સડક માર્ગે મોટરકાર દ્વારા વાપી પહોંચ્‍યા હતા અને અહીંથી ગુજરાતના 12 જેટલા જી.એસ.ટી. ભવનોનું લોકાર્પણ કયું હતું.

Related posts

ઘેજ બીડના અગ્રણી ખેડૂત ચેતનભાઈ પટેલ શેરડીના પાકમાં ડ્રિપ ઇરીગેશન દ્વારા સૌથી વધુ શેરડીના ઉત્‍પાદન માટે રાજ્‍ય સરકારના મંત્રીના હસ્‍તે એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્‍યું

vartmanpravah

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

vartmanpravah

વાપી નેશનલ હાઈવે યુપીએલ સવિસ રોડ ઉપર ચોમાસાના પાણીથી બનેલું તળાવ હવે ગંદકીના તળાવમાં ફેરવાયુંઃ હાઈવે ઓથોરિટી મૌન 

vartmanpravah

દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાંથી આરોપી ફરાર: રાત્રે પાણી પીવાના બહાને બહાર નીકળેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર

vartmanpravah

વલસાડ કાંઠાના ચાર ગામોમાં પૂનમની ભરતીએ તબાહી સર્જી : ઘરો બે થી ત્રણ ફૂટ પાણીમાં તરતા થયા

vartmanpravah

દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ હેઠળ રેવન્‍યુ શિબિર યોજાઈ : 450થી વધુ લોકોએ આ રેવન્‍યુ સેવાનો લીધેલો લાભ

vartmanpravah

Leave a Comment