March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

ભજન, આરતી, પૂજા સથે મહાપ્રસાદનો ભાવિકોએ ભક્‍તિ ભાવપૂર્વક ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: સિંધી સમાજના સેંકડો પરિવારો વાપી-વલસાડમાં વસવાટ કરે છે. સિંધીઓના ભગવાન ગણાતા પૂજ્‍ય શ્રી ગુરૂદેવ નાનકની આજે 554મી જન્‍મ જયંતિ હોવાથી વલસાડ શ્રી સિંધી પંચાયત દ્વારા ગુરુનાનક જન્‍મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
સિંધીઓ ધાર્મિક અને સહિષ્‍ણુ સ્‍વભાવની વેપારી પ્રજા છે. પૂજ્‍ય શ્રી ગુરુનાનક દેવ તેમના આરાધ્‍ય દેવતા છે. આજે સોમવારે નાનક દેવની 554મી જન્‍મજયંતિ હોવાતી વલસાડ-વાપીમાં સિંધી પરિવારો દ્વારા મંદિરમાં જન્‍મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભજનો, આરતી, પૂજન સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો સેંકડો ભાવિકોએ લાભ લીધો હતો. વાપી ગુંજનમાં ગુરુનાનક જન્‍મ જયંતિની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

કપરાડાના હુડા પાસે હાઈવે વળાંકમાં ટ્રક પલટી જતા બે ટુકડા થયા : ડ્રાઈવર-ક્‍લિનરનું મોત

vartmanpravah

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશની તમામ ગ્રામ પંચાયતોની ગ્રામસભામાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં સંઘપ્રદેશની થયેલી ઉત્તરોત્તર પ્રગતિઃ પસાર કરાયો પ્રધાનમંત્રી અને પ્રશાસકશ્રીનો આભાર પ્રસ્‍તાવ

vartmanpravah

સેલવાસ-નરોલીના રોયલ બારના સંચાલક શર્મા અને તેના સાગરીતો દ્વારા ગુજરાત પોલીસને બાતમી આપી હોવાની શંકાથી બાતમીદાર અને તેની પત્‍નીનું અપહરણ કરી બેરેહમીથી માર મારવાની ઘટનાનો વીડિયો વાયરલ

vartmanpravah

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

Leave a Comment