June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: વર્ષો પહેલા ઈરાનથી આપણા હિન્‍દુસ્‍તાનમાં આવી વસેલા પારસી સમુદાયના મહાન ધર્મગુરુ વડા ખુરશેદ કેકોબાદ દસ્‍તુરજીને રામ જન્‍મભૂમિ અયોધ્‍યામાં ભગવાન શ્રી રામજીની પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્‍થિત રહેવા આજે આમંત્રણ આપતા વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના પદાધિકારીઓ શ્રી રાજેશભાઈ રાણાજી, શ્રી અજયભાઈ વ્‍યાસજી, શ્રી જિનેશભાઈ નહારજી, શ્રી ભરતભાઈ સોનીજી સાથે વલસાડ જિલ્લા અધ્‍યક્ષશ્રી પિયુષભાઈ શાહ, જિલ્લા ગૌરક્ષા અધ્‍યક્ષશ્રી અંકિતભાઈ શાહે ઉપસ્‍થિત રહી એઓના આશિર્વાદ મેળવવી ધન્‍યતા અનુભવી હતી.

Related posts

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ધરમપુર આવધા ઘાટ રોડ ઉપર રોડ માર્જિનમાં આવેલ ઝાડ સાથે બાઈક ભટકાતા ઉથલપાડાના યુવકનું મોત

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે પારદર્શક વહીવટ અને વિકાસ કામોના સોશિયલ ઓડિટ ઉપર કરેલી ચર્ચા

vartmanpravah

vartmanpravah

સંઘપ્રદેશ વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી દમણમાં નમો પથ ઉપર શાળાના વિદ્યાર્થીઓની યોજાયેલી રેલીઃ દેવકા ઈકો પાર્ક ખાતે વન ભોજનના કાર્યક્રમનું પણ કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment