March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

વારંવાર સર્જાતા ટ્રાફિકજામના કારણે વાહનોની લાંબી લાંબી લાઈનોમાં ફસાતા દર્દીઓઃ તમામ અવર-જવર કરતા વાહનચાલકોને પડતી ભારે તકલીફો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીના સેલવાસ-ખાનવેલ મુખ્‍ય માર્ગના નવીનિકરણનું કામ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યું છે જે સાવ ગોકળગાયની જેમ ધીમી ગતિએ કરવામાં આવી રહ્યું છે. ગોકળગાયની જેમ ધીમી ગતિએ ચાલતા રસ્‍તાના નિર્માણકાર્યને કારણે બંને તરફના વાહનોનીઅવર-જવર એક જ સાઈડ પર થઈ રહી છે તેથી અહીં વારંવાર ટ્રાફિકજામની સમસ્‍યા સર્જાઈ રહી છે. વારંવાર સર્જાતા ટ્રાફિકજામના કારણે વાહનોની લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. જેમાં ખાનવેલથી વધુ સારવાર માટે 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફતે દર્દીઓને સેલવાસ ખાતે લાવવામાં ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. ખાનવેલથી સેલવાસ પહોંચતા એક કલાક જેટલો સમય વહી જતો હોય છે જેમાં દર્દીઓને ભારે હેરાન થવું પડે છે.
જાહેર જનતાના હિતમાં તંત્ર અને રોડ કોન્‍ટ્રાક્‍ટર દ્વારા આ રસ્‍તાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં એવી માંગ લોકોમાં ઉઠી રહી છે.

Related posts

વલસાડ સેગવી પંચાયત ભાજપના સરપંચના નિવાસ સ્‍થાને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું સન્‍માન

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

Leave a Comment