July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ વિધાનસભા વિસ્‍તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: આજરોજ તા.8 ફેબ્રુઆરીને ગુરુવારે વાપી વિશ્રામ ગૃહ ખાતે 182 – ઉમરગાવ વિધાનસભા વિસ્‍તારમાં આવતા વાપી તાલુકાનાં ચણોદ ગામ, નોટીફાઈડ વાપી ચણોદ કોલોની, અને વાપી ન.પા.નાં વોર્ડ નં.5 અને 11 (ડુંગરા) વિસ્‍તારનાં કાર્યકરો સાથે તા.10 ફેબ્રુઆરીને શનિવારે સવારે 11 કલાકે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત ગુજરાતનાં 182 વિધાનસભા ક્ષેત્રમાં એકી સાથે વર્ચ્‍યુલ માધ્‍યમથી આપણા સૌના પથ પ્રદર્શક લોકપ્રિય પ્રધાન મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીનાં વરદ હસ્‍તે યોજાનાર કાર્યક્રમ અંગે કાર્યકરો સાથે 182 ઉમરગામ વિધાન સભા વિસ્‍તારનાં ઉમરગાવ તાલુકાનાં ધોડીપાડા મુકામે સાંસ્‍કળતિક હોલ ખાતે રાખવામાં આવેલ કાર્યકમનાં આયોજન અંગેની મિટિંગ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરજીએ રાખેલ તેમાં કાર્યક્રમનાં આયોજનની માહિતી આપેલ અને સમગ્ર વિસ્‍તારમાંથી કાર્યકરોને કાર્યકમ સ્‍થળ પર લાવવા વિગેરેનું આયોજન કરવામાં આવેલ, જેમાં સમગ્ર વિસ્‍તારનાં ભાજપનાં અગ્રણીકાર્યકરો મહેશભાઈ ભટ્ટ, પરેશભાઈ દેસાઈ, દીપકભાઈ પટેલ, ગીતાબેન પટેલ, ભાવિકાબેન ઘોઘારી, અંબાલાલ બાબરીયા, અરવિંદભાઈ ઘોઘારી, અંકિત ત્રિપાઠી, ઉદયસિંહ ઘોરપડે, ભીમરાવ રુપનાર, મણિલાલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મિથુનભાઈ હળપતિ, દેવેન્‍દ્ર હળપતિ, રાજુભાઈ દેસાઈ, વનરાજભાઈ ગૌદાની, જીતેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, દિનેશભાઈ ગુંદ, કમલસિહ રાજપૂત અને અન્‍ય કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

વાપીનું છીરી ગામ નર્કાગાર બન્‍યું : ગંદકી વચ્‍ચે ધબકતું જનજીવન : કચરાની ગટરો વહી રહી છે

vartmanpravah

આજે બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

પાંચ દિવસના દિપોત્‍સવનો દ્રષ્ટિકોણઃ લક્ષ્મીસંપત્તિને માતૃસ્‍વરૂપ માની જીવનમાંથી આળસ પ્રમાદ અસ્‍વચ્‍છતા સહિતના અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાનું પર્વ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમનું પરિણામ દીવઃ વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની સૈધ્‍ધાંતિક મંજૂરી

vartmanpravah

Leave a Comment