Vartman Pravah
Breaking NewsOtherદમણદેશ

દમણ કોસ્‍ટગાર્ડના ડીઆઈજી એસ.એસ.એન. વાજપેયીને દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશન દ્વારા આપવામાં આવી રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: દમણ કોસ્‍ટગાર્ડના ડી.આઈ.જી. શ્રી એસ.એસ.એન. વાજપેયીને દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશનના ચેરમેન શ્રી લખમભાઈ ટંડેલે આજે અયોધ્‍યા ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિરના મોડેલની પ્રતિકૃતિ ભેટ આપી હતી. ડીડીએની ટીમ ચેરમેન શ્રી લખમભાઈ ટંડેલના નેતૃત્‍વમાં કોસ્‍ટગાર્ડ કાર્યાલય ખાતે પહોંચી ડી.આઈ.જી.ને શ્રી રામ મંદિરના મોડેલની પ્રતિકૃતિ ભેટ આપી હતી. આ પ્રસંગે વાઈસ ચેરમેન શ્રી હરિશભાઈ ટંડેલ, જનરલ સેક્રેટરી શ્રી કૈલાશ શર્મા અને શ્રી ઉમેશ મિત્તલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

દાનહમાં સરકારી અને ખાનગી કોલેજના અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત : જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ વહેલામાં વહેલી તકે સ્‍કોલરશીપ મળે એવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ થ્રીડીમાં જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

આજે બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

Leave a Comment