February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

કુલ રૂા. 41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.21: જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતેના પી.એમ.મિત્ર ટેક્‍સટાઇલ પાર્ક સાઈટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વરદ હસ્‍તે તા.22/02/2024 ના રોજ સાંજે 4-00 કલાકે વિકસીત ભારતના સ્‍વપ્‍ન અને અમૃતકાળના સંકલ્‍પને સાર્થ કરતાં કુલ રૂ.41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ, કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેન્‍દ્રીય ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્‍યમ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, રાજયના આદિજાતિ વિકાસ મંત્રી ડો.કુબેરભાઇ ડીંડોર, ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્‍યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્‍થિત રહેશે.

Related posts

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વાપીમાં મહિલા તબીબને ત્‍યાં નકલી સીબીઆઈ ઓફિસર સ્‍વાંગમાં આવેલ ઈસમના જામીન મંજૂર વાપીમાં ક્‍લિનિક ચલાવતા ડો.હંસાબેન ભદ્રાને

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ‘વર્લ્‍ડ હીપેટાઈટિસ ડે-2022’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ ખાતે વારલી પેઇન્‍ટિંગની કૌશલ્‍યવર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment