Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22:  પારડી તાલુકાના પારડીથી પરીયા ગામ થઈ અંબાચ તરફ જતા માર્ગ ઉપર આવેલા ક્રોસિંગ બ્રિજ નં.718 ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રીજના સુપર સ્‍ટ્રકચર ગર્ડર સેગમેન્‍ટની સ્‍થાપના માટે પરીયા-અંબાચ રોડને થોડા સમય માટે બંધ કરવાનું જરૂરી જણાતાં વલસાડ જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા તા.23 અને 24 મી ફેબ્રુઆરીના રોજ રાત્રીના 11.00 કલાકથી વહેલી સવારના 4.00 કલાક સુધી પારડી- પરીયા- અંબાચ માર્ગ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ માર્ગ પરથી પસાર થનાર વાહનો ડાયવર્ઝન રૂટ પારડીથી પરીયા ચાર રસ્‍તા થઈ ટુકવાડા રોડ-અંબાચ રોડથી તુલસી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસ્‍ટેટ થઈ આવન-જાવન કરી શકશે.

Related posts

સરકારી જમીન કોતર ઉપર કરાતા દબાણ સામે પ્રશાસનની લાલ આંખ દાનહના સાયલી ગામમાં સરકારી જમીન ઉપર બનેલ ત્રણ દુકાન અને ઘર સહિત સાત ગેરકાયદેસર ઢાબાઓનું ડિમોલિશન કરાયું

vartmanpravah

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્‍થળની વિઝિટ લીધી

vartmanpravah

દાનહના ખાનવેલમાં રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપની બાંધેલી કંઠીઃ ખાનવેલ જિલ્લામાં ભાજપનું વધી રહેલું પ્રભુત્‍વ

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરીમાં કામદાર કલ્‍યાણ પ્રવૃત્તિ સેમિનાર અને 108 સેવાનો નિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભારત સરકાર દ્વારા અંત્‍યોદય અન્ન યોજનાની મુદ્દત એક વર્ષ વધુ વધારવામાં આવી

vartmanpravah

Leave a Comment