April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહાશિવરાત્રી નિમિત્તે દાનહઃ બિન્‍દ્રાબિન તડકેશ્વર મહાદેવના મંદિરે પ્રદેશ ભાજપપ્રભારી તથા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે કરેલો જળાભિષેક

દાનહ અને દમણ-દીવના સર્વાંગી કલ્‍યાણની પણ મહાનુભાવોએ ભગવાન ભોળાનાથને કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક બિન્‍દ્રાબિન ખાતે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલભાઈ પાટીલ અને શ્રી જીતુભાઈ માઢા તથા પૂર્વ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈ અને અન્‍ય મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે જળાભિષેક કરી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પ્રદેશવાસીઓ માટે સુખ-સમૃદ્ધિ અને કલ્‍યાણની કામના કરી હતી.
મહાશિવરાત્રીના પાવન પ્રસંગે આયોજીત મહાપ્રસાદમાં ભાગ લઈ પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી તથા અન્‍ય મહાનુભાવોએ ભાવિક ભક્‍તોને પ્રેમથી પ્રસાદ પણ વિતરીત કર્યો હતો.

Related posts

ડીઆઈએના પ્રમુખ અગ્રવાલ અને તેમની ટીમે દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ અને ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા તથા ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિનું કરેલું અભિવાદન

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગ દ્વારા 12 પીએચસીમાં સર્વે કરાયોઃ 960 તાવના કેસો મળ્‍યા, ડેન્‍ગ્‍યુ-મેલેરિયાના એક પણ કેસ નહીં

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રશાસકશ્રીની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપીમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની જાહેર સભા યોજાઈઃ ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને 5 લાખની લીડ સાથે જીતાડવા હાંકલ કરી

vartmanpravah

સંજાણ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું એક મુસીબતમાં આકાર પામી રહેલી નવી વિકટ સમસ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયથી 5 વિધાનસભા દીઠ નમો કિસાન ઈ-બાઈકને સાંસદ ડો.કે.સી.પટેલ દ્વારા પ્રસ્‍થાન કરાવાઈ

vartmanpravah

Leave a Comment