Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહાશિવરાત્રી નિમિત્તે દાનહઃ બિન્‍દ્રાબિન તડકેશ્વર મહાદેવના મંદિરે પ્રદેશ ભાજપપ્રભારી તથા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે કરેલો જળાભિષેક

દાનહ અને દમણ-દીવના સર્વાંગી કલ્‍યાણની પણ મહાનુભાવોએ ભગવાન ભોળાનાથને કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક બિન્‍દ્રાબિન ખાતે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલભાઈ પાટીલ અને શ્રી જીતુભાઈ માઢા તથા પૂર્વ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈ અને અન્‍ય મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે જળાભિષેક કરી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પ્રદેશવાસીઓ માટે સુખ-સમૃદ્ધિ અને કલ્‍યાણની કામના કરી હતી.
મહાશિવરાત્રીના પાવન પ્રસંગે આયોજીત મહાપ્રસાદમાં ભાગ લઈ પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી તથા અન્‍ય મહાનુભાવોએ ભાવિક ભક્‍તોને પ્રેમથી પ્રસાદ પણ વિતરીત કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 55 ઈંચ અને સૌથી ઓછો પારડીમાં 45 ઈંચ

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોધાયા

vartmanpravah

દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર અનિલભાઈ દમણિયા સેવા નિવૃત્ત

vartmanpravah

Leave a Comment