October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કન્‍યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્ધાટન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આજરોજ તા.13-03-2024 ના દિને વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપી નગરપાલિકા કચેરીની બાજુમાં કન્‍યા વિદ્યા મંદિરના નવા મકાનનું ઉદ્દઘાટન માનનીય કનુભાઈ દેસાઈ નાણા મંત્રીશ્રી ગુજરાત સરકાર તથા નગરપાલિકા પ્રમુખ કાશ્‍મીરાબેન, ઉપપ્રમુખ અભય શાહ, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, નગરપાલિકા કારોબારી પ્રમુખ મિતેશ દેસાઈ, આર.કે. દેસાઈ કોલેજના ટ્રસ્‍ટી મિલન દેસાઈ તથા અન્‍ય મહાનુભવોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ છે. તે વખતે વાપી શહેરના અગ્રણી રાજુભાઈ હબીબભાઈ ચામડીયા, શ્રીમતી રજીયાબેન રાજુભાઈ ચામડીયા તથા મેઘના જ્‍વેલર્સ એમના તરફથી શુધ્‍ધ ઘીની બુંદી તથા ગાઠીયાનું વિતરણ આખી શાળામાં ભણતી તમામ બાળાઓને કરવામાં આવેલ છે સાથે પ્રદીપભાઈ શાહનો પણ ઘણો સાથ સહકાર રહ્યો હતો. તે માટે શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણે આભાર માન્‍યો હતો. રાજુભાઈ હબીબભાઈ ચામડિયા આવા સેવાના કાર્યો કરતા જ રહે છે. આવી જ રીતે સેવા કરતા રહે એવી લોકોએ આશા વ્‍યક્‍ત કરી છે.

Related posts

બિસ્‍માર માર્ગોને લઈ અમદાવાદ – મુંબઈ હાઈવે પર પાંચ કી.મી. લાંબી વાહનોની લાઈનો

vartmanpravah

વાપીમાં ગેરેજમાં રિપેરીંગ બાદ કાર પેટ્રોલ ભરાવા ગઈ ત્‍યારે અચાનક પમ્‍પ ઉપર આગ લાગી

vartmanpravah

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દાનહમાં થયેલા જમીન કૌભાંડોની સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

Leave a Comment