August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કન્‍યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્ધાટન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આજરોજ તા.13-03-2024 ના દિને વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપી નગરપાલિકા કચેરીની બાજુમાં કન્‍યા વિદ્યા મંદિરના નવા મકાનનું ઉદ્દઘાટન માનનીય કનુભાઈ દેસાઈ નાણા મંત્રીશ્રી ગુજરાત સરકાર તથા નગરપાલિકા પ્રમુખ કાશ્‍મીરાબેન, ઉપપ્રમુખ અભય શાહ, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, નગરપાલિકા કારોબારી પ્રમુખ મિતેશ દેસાઈ, આર.કે. દેસાઈ કોલેજના ટ્રસ્‍ટી મિલન દેસાઈ તથા અન્‍ય મહાનુભવોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવેલ છે. તે વખતે વાપી શહેરના અગ્રણી રાજુભાઈ હબીબભાઈ ચામડીયા, શ્રીમતી રજીયાબેન રાજુભાઈ ચામડીયા તથા મેઘના જ્‍વેલર્સ એમના તરફથી શુધ્‍ધ ઘીની બુંદી તથા ગાઠીયાનું વિતરણ આખી શાળામાં ભણતી તમામ બાળાઓને કરવામાં આવેલ છે સાથે પ્રદીપભાઈ શાહનો પણ ઘણો સાથ સહકાર રહ્યો હતો. તે માટે શાળાના આચાર્ય તથા સમગ્ર શિક્ષકગણે આભાર માન્‍યો હતો. રાજુભાઈ હબીબભાઈ ચામડિયા આવા સેવાના કાર્યો કરતા જ રહે છે. આવી જ રીતે સેવા કરતા રહે એવી લોકોએ આશા વ્‍યક્‍ત કરી છે.

Related posts

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા ટ્રેન નીચે ભાનુશાલી વેપારીએ પડતુ મુકી આપઘાત કર્યો

vartmanpravah

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

vartmanpravah

કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વાપી મુક્‍તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી

vartmanpravah

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment