January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે રંગબેરંગી કલરઅને પિચકારીઓનું વેચાણ શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળીના તહેવાર માટેની જરૂરી પૂજાની સામગ્રીઓ તેમજ રંગબેરંગીની પિચકારીઓનું વેચાણ કરતી દુકાનો શરૂ થઈ ચૂકી છે. જ્‍યારે પિચકારીઓમાં નવી – નવી વેરાયટીઓ સાથે રૂ.20 થી લઈ ને રૂ.800 સુધીની પિચકારીઓ બજારોમાં મળી રહી છે. સાથે ગુલાલ અને અલગ – અલગ રંગોનું વેચાણ કરાઈ રહ્યું છે. ગત વર્ષ કરતા કલર અને પિચકારીઓમાં 10 થી 15 ટકા સુધીમાં ભાવોમાં વધારો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. હાલે હોળી-ધુળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્‍યારે બજારોમાં ખરીદી સારી રહેતા વેપારીઓ પણ તહેવાર સારો જવાની આશા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

વાંસદા પ્રાંતકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા- કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાનહના મોટા રાંધાની નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડેમી શાળાના કેમ્‍પસ અને પરિસરની કરાયેલીછ સાફ-સફાઈ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

હવેથી સંઘપ્રદેશમાં પ્રાથમિક અને ઉચ્‍ચપ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડમાં અભ્‍યાસ કરી શકશે

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્‍મજયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો: કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા

vartmanpravah

Leave a Comment