September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

હનુમાનજીની પૂજા, મહા આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો સાથેમહા પ્રસાદના આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: આવતીકાલે મંગળવારે પવનપૂત્ર હનુમાનજીની જન્‍મ જયંતિ હોવાથી વાપીના વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.
વાપી ટાઉન, વાપી ફોર્ટીશેડ, જે-ટાઈપ વિસ્‍તાર તથા અંબામાતા મંદિર જેવા હનુમાનજીના મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થનાર છે. વાપી ટાઉન બજાર રોડ ખાતે મહાત્‍મા ગાંધી માર્કેટ પાછળ આવેલા સંકટમોચન હનુમાન મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્‍ય હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે. સવારે 8 કલાકે પૂજાવિધી બાદ 11:30 કલાકે મહા આરતી અને બપોરે 12 કલાકે મહા પ્રસાદનું આયોજન કરાશે. જેનો લાભ લેવા તમામ ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Related posts

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

કપરાડામાં 108 એમ્‍બ્‍યુલન્‍સના ઈએમટી દ્વારા મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment