February 14, 2026
Vartman Pravah
વાપી

વલસાડને મળ્યુ કેવડીયા-ચેન્નઈ ઍક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૭
વલસાડ રેલ્વે સ્ટેશનને કેવડીયા-ચૈન્નઈ ઍક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ ફાળવાતા દક્ષિણ ભારતીયોના વલસાડ ટ્રાવેલ્સ ઍસોસિઍશનને આજે બુધવાર વલસાડ સ્ટેશને ટ્રેનનું સ્વાગત કર્યુ હતું.
વલસાડ વિસ્તારમાં દક્ષિણ ભારતના પાંચ હજાર ઉપરાંત પરિવારો વસવાટ કરી રહ્ના છે. તેમના માટે વતનમાં જવા આવવાની અલાયદી ટ્રેનની સુવિધા અંગે લાંબા સમયથી માંગ હતી. દક્ષિણ ભારતીય પરિવારોઍ વલસાડને ટ્રાવેલ્સ અંગે દેખરેખ અને સંચાલન કરે છે.
આજે વલસાડ સ્ટેશને કેવડિયા ચેન્નઈ ઍક્સપ્રેસ ટ્રેન આવી પહોîચતા ઍસોસિઍશનના અગ્રણીઅો ટ્રેનનું સ્વાગત કરી ટ્રેન પાયલોટને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રેલ્વે દ્વારા કેવડિયા સ્ટેચ્યુ અોફ યુનિટી સ્થળેથી ભારતભરમાં ટ્રેન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેથી આ ટ્રેન ગુજરાતના પ્રવાસીઅો માટે પણ કેવડીયા જવા આવવા ઉપયોગી સાબિત થશે.

Related posts

કપરાડા માંડવા પાસે સ્‍કૂલ બસના ડ્રાઈવર ઉપર ટ્રક ફળી વળતા સારવારમાં કરુણ મોત

vartmanpravah

સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં 13 દિવસમાં 52 ગામના 12947 લોકો યાત્રામાં જોડાયા

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

વાપી કન્‍યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્ધાટન

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment