October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી અંબા માતા મંદિરે સદભાવના સંત સંમેલન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: આજરોજ વાપીના અંબામાતા મંદિર હોલ ખાતે હરિદ્વાર નિવાસી માનવ ધર્મના પ્રણેતા સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીના સંત જેઓ અનેક દેશ-વિદેશમાં પ્રચાર પ્રસાર કરી સીધા જ વાપીમાં પધાર્યા હતા. ગુજરાત રાજ્‍યના પ્રભારી સુરત શાખાના પ્રભારી મહાત્‍મા અંગીરા બાઈજી સાથે અન્‍ય સંતો અને વાપી શાખા પ્રભારી મહાત્‍મા કાત્‍યાયની બાઈજી તથા અરોગ્‍યા બાઈજી દ્વારા આત્‍મ અનુભવી સત્‍સંગ પ્રવચન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ભાગવત-ભક્‍તો, ભાઈઓ, બહેનો મોટી સંખ્‍યામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત સત્‍કાર કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સામાજીક પ્રફુલભાઈ પરમાર છીરી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર રાષ્‍ટ્ર માટે પણ દિશાદર્શક બની શકે છે

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

vartmanpravah

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક દિવાળી રજા દરમિયાન પ્રદેશ બહાર રહેતા દમણમાં જુગાર, મટકા, ઓઈલ-કેમિકલ ચોરી તથા અનીતિધામના અડ્ડાઓ ઠેર ઠેર ખુલી ગયા હોવાની સોશિયલ મીડિયા ઉપર ચર્ચા

vartmanpravah

વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો

vartmanpravah

Leave a Comment