Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી અંબા માતા મંદિરે સદભાવના સંત સંમેલન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: આજરોજ વાપીના અંબામાતા મંદિર હોલ ખાતે હરિદ્વાર નિવાસી માનવ ધર્મના પ્રણેતા સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીના સંત જેઓ અનેક દેશ-વિદેશમાં પ્રચાર પ્રસાર કરી સીધા જ વાપીમાં પધાર્યા હતા. ગુજરાત રાજ્‍યના પ્રભારી સુરત શાખાના પ્રભારી મહાત્‍મા અંગીરા બાઈજી સાથે અન્‍ય સંતો અને વાપી શાખા પ્રભારી મહાત્‍મા કાત્‍યાયની બાઈજી તથા અરોગ્‍યા બાઈજી દ્વારા આત્‍મ અનુભવી સત્‍સંગ પ્રવચન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ભાગવત-ભક્‍તો, ભાઈઓ, બહેનો મોટી સંખ્‍યામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત સત્‍કાર કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સામાજીક પ્રફુલભાઈ પરમાર છીરી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા વિશ્વના ટોચના ફ્રી સ્‍ટાઈલ ફૂટબોલરનું આયોજન થયું

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં રચનાત્‍મક વિકાસનો જયઘોષ

vartmanpravah

પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી

vartmanpravah

શિક્ષણની ગુણવત્તા અને પરિણામમાં વૃદ્ધિ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ અત્‍યંત આવશ્‍યકઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ટી.આર.બી. જવાન પટકાયો, સારવાર માટે સુરત ખસેડયો : ગુંદલાવના લોકોએ હાઈવે મરામત કર્યો

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

Leave a Comment