Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી અંબા માતા મંદિરે સદભાવના સંત સંમેલન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: આજરોજ વાપીના અંબામાતા મંદિર હોલ ખાતે હરિદ્વાર નિવાસી માનવ ધર્મના પ્રણેતા સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીના સંત જેઓ અનેક દેશ-વિદેશમાં પ્રચાર પ્રસાર કરી સીધા જ વાપીમાં પધાર્યા હતા. ગુજરાત રાજ્‍યના પ્રભારી સુરત શાખાના પ્રભારી મહાત્‍મા અંગીરા બાઈજી સાથે અન્‍ય સંતો અને વાપી શાખા પ્રભારી મહાત્‍મા કાત્‍યાયની બાઈજી તથા અરોગ્‍યા બાઈજી દ્વારા આત્‍મ અનુભવી સત્‍સંગ પ્રવચન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ભાગવત-ભક્‍તો, ભાઈઓ, બહેનો મોટી સંખ્‍યામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોનું સ્‍વાગત સત્‍કાર કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સામાજીક પ્રફુલભાઈ પરમાર છીરી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

દાનહના એસ.પી. આર.પી.મીણાની અધ્‍યક્ષતામાં સેલવાસ હેડ ક્‍વાર્ટર ખાતે પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે સંપર્ક સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

ધરમપુરમાં ભવાડા ગામે ખેલાયો ખૂની ખેલ: બે પરિવારોના ઝઘડામાં યુવાનને પથ્‍થરો મારી પતાવી દીધો

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સમક્ષ મચ્‍છીમારી બોટો માટે સબસીડીના દર ઉપર ડિઝલ પુરવઠો આપવા કરેલી રજૂઆત

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા રખોલીમાં આંખની તપાસ શિબિર યોજાશે

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ – સબકી આકાંક્ષાયેં – સબકા વિકાસ’ અંતર્ગત શુક્રવારે દમણ કૃષિ વિભાગ દ્વારા કચીગામના સરકારી કૃષિ ફાર્મમાં કૃષિ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

Leave a Comment