March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: પ્રત્‍યેક વ્‍યક્‍તિને તંદુરસ્‍ત આબોહવા અને સુરક્ષિત વાતાવરણમાં જીવવાનો અધિકાર છે. આ અધિકાર ભાવિ પેઢીને આપવા માટે પ્રયત્‍નશીલ બની તારીખ 5 જૂનના દિવસે આર.કે.દેસાઈ ગૃપ ઑફ કોલેજીસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રસ્‍તુત કાર્યક્રમમાં ચેરમેન શ્રી મિલન દેસાઈ પ્રિ.ડૉ.પ્રીતિ ચૌહાણ, પ્રિ.ડૉ.મિત્તલ શાહ, પ્રિ.ડૉ.શીતલ ગાંધી તથા પ્રાધ્‍યાપકો અને બી.એડ. જી.એસ ડેનિયલ પટેલ તથા એલઆર સોનાલી ટંડેલઅને દીક્ષિતા ટંડેલ તથા પર્યાવરણ મંત્રી ઉપસ્‍થિત રહ્યા હતા. આજના દિન વિશેષે કોલેજ કેમ્‍પસમાં ગુલાબ, તુલસી, મોગરાના છોડો તથા 100 ચંપાના છોડ રોપવામાં આવ્‍યા હતા. આ માટે ગાર્ડન કન્‍સલ્‍ટન્‍ટ આશાબેન પ્રજાપતિનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમનું આયોજન પ્રા.પૂજાબેન સિધ્‍ધપુરા દ્વારા થયું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ વર્ષગાંઠ નિમિત્તે ‘‘સેવા પખવાડિયા અંતર્ગત 2જી ઓક્‍ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા- કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાનહના મોટા રાંધાની નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડેમી શાળાના કેમ્‍પસ અને પરિસરની કરાયેલીછ સાફ-સફાઈ

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

વલસાડ જિલ્લામાં યુવા બોર્ડ દ્વારા ‘‘મારી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત 180થી વધુ સૈનિકો- શહીદના પરિવારજનોનું સન્‍માન કરાયુ

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

Leave a Comment