April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17
સમગ્ર દુનિયા ભારતના અમૃત મહોત્‍સવમાં તિરંગા યાત્રાએ તો ઐતિહાસિક વિક્રમ કર્યો, 1947નો ઉન્‍માદ ઠેર ઠેર ફરી વળ્‍યો. દરેક ભારતીયોમાં રાષ્‍ટ્રભાવના ચરમસીમાએ પહોંચી, જેનું એકમાત્ર શ્રેય ગુજરાતના લોક લાડીલા અખંડ ભારત સ્‍વપ્નદ્રષ્ટા ન.મો.-ભાવિ વિશ્વનેતા વડાપ્રધાનને જાય છે.
ખેરગામ તાલુકા મથકે પણ તેરમીથી ત્રણ દિવસ-હર ઘર તિરંગા-અભિયાનમાં નગરજનો જોડાયા હતા. 76મા સ્‍વાતંત્ર દિવસની ઉજવણી ખેરગામ પત્રકાર સંઘના પ્રમુખ વિનોદકુમાર મિષાીએ જનતા માધ્‍યમિક શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ(1956-65) અને 75 વર્ષની વય કરતા વધુ ઉમ્‍મરવાળા જીવિત વડીલોની ખાસ વંદનાનુ આયોજન કરી 27 અંગ્રેજી ગુલામીની હવામાં જન્‍મેલા અને સ્‍વતંત્ર ભારતમાં આઝાદીની હવામાં સુવર્ણ જીવનકાળ વિતાવનારા વડિલોની વય વંદના સન્‍માનનુ-વિશેષ આયોજન કર્યું હતું.

 

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજમાં બીજો દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી અને વાઈબ્રન્ટ બિઝનેસ પાર્ક દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્‍સ બેન્‍ક દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

દાનહ પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામીએ ભારત સ્‍કાઉટ ગાઈડનું કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

Leave a Comment