April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપની પ્રિમાઈસીસમાં આજરોજ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિના પ્રાદેશિક અધિકારીશ્રી એ. ઓ. ત્રિવેદી અને એસઆઈએના અગ્રણી ઉદ્યોગપતિઓના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.
ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના માલિક અને સંચાલક શ્રી નીતિનભાઈ ઓઝા અને શ્રી રાજેશભાઈ લાડના સંચાલન હેઠળ આયોજિત વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના કાર્યક્રમમાં એસઆઇએના પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની, સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, એડવાઈઝર કમિટીના ચેરમેન શ્રી શિરીષભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ, પૂર્વ સેક્રેટરી શ્રી સમીમભાઈ રિઝવી, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જે કે રાય, શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી હેમંતભાઈ મંડોલી, શ્રી રૂવાબઅલી ખાન, શ્રી કિર્તીભાઈ રાય સહિત મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા રીંગરોડ નજીક ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13 અને 14 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

vartmanpravah

દાદરા નગર હવેલીમા દોઢ ઈંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah

આજે મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકો માટે મૂલ્‍યાંકન શિબિરનો પ્રારંભ

vartmanpravah

અરનાલા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment