March 27, 2023
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન 6ઠ્ઠી ડિસેમ્‍બરના રોજ પંચાયતના પટાંગણમાં સાંજે 4:00 વાગ્‍યે સ્‍મરણાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ સ્‍મરણાંજલિ સભામાં દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ રત્‍ન મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રત્‍યે પોતાની કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરશે.

Related posts

આજથી ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિ બે દિવસીય સંઘપ્રદેશના પ્રવાસે

vartmanpravah

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

vartmanpravah

વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને કપરાડા બેઠકો માટે ‘આપ’ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા : એક માત્ર ઉમરગામ બાકી

vartmanpravah

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah

Leave a Comment