March 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન 6ઠ્ઠી ડિસેમ્‍બરના રોજ પંચાયતના પટાંગણમાં સાંજે 4:00 વાગ્‍યે સ્‍મરણાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ સ્‍મરણાંજલિ સભામાં દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ રત્‍ન મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રત્‍યે પોતાની કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરશે.

Related posts

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

દમણ બહાર નિકળતી તમામ ચેકપોસ્‍ટ ઉપર 31 ડિસેમ્‍બરને લઈ રાતભર પોલીસ ચેકીંગ ચાલુ રહ્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 13 થી 15 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વલસાડ તા.પં.ની આજે ગુરુવારે સામાન્‍યસભા યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી અને સહ પ્રભારી સહિત ભાજપના આગેવાનોએ દમણના આદિવાસી નેતા ભાવિક હળપતિના ઘરે લીધેલું બપોરનું ભોજન

vartmanpravah

ચીખલીના સારવણી, માંડવખડક સહિતના ગામોમાં સવારે ભૂકંપનાઆંચકા અનુભવાયા

vartmanpravah

Leave a Comment