October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન 6ઠ્ઠી ડિસેમ્‍બરના રોજ પંચાયતના પટાંગણમાં સાંજે 4:00 વાગ્‍યે સ્‍મરણાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ સ્‍મરણાંજલિ સભામાં દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ રત્‍ન મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રત્‍યે પોતાની કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરશે.

Related posts

ટ્રાફિક નિયમોના પાલનને લઈ નવો ચીલો ચિતરતી પારડી મહિલા પોલીસ

vartmanpravah

આચાર સંહિતા વિતી જવા છતાં વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં નવિન સરદારપ્રતિમાનું અટવાયેલું લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશમાં ધો.1ર વિજ્ઞાન પ્રવાહમાં દાનહનો ડંકો : દીવ જિલ્લામાં ટોપ થ્રીમાં તમામ દીકરીઓ: દમણ અને દાનહની તુલનામાં દીવનું પરિણામ કંગાળ

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત દ્વારા પરિયા પંચાયત ઓફિસને ફર્નિચર માટે એક લાખ ગ્રાન્‍ટની ફાળવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવની મુલાકાતે

vartmanpravah

Leave a Comment