January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ઉપ વન સંરક્ષક રાજકુમારની દિકરી અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ.ની બોર્ડ પરીક્ષામાં ત્રણ વિષયોમાં 100માંથી મેળવેલા 100 ગુણ

બોર્ડના પરિણામમાં ધારવા કરતા ઓછા માર્ક્‍સ આવતા પુનઃ મૂલ્‍યાંકન બાદ આવેલું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : દાદરા નગર હવેલી ખાતે રહેતી તથા વાપીની જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અને સંઘપ્રદેશ પ્રશાસનના વન વિભાગના ઉપ વન સંરક્ષક શ્રી રાજકુમાર -આઈ.એફ.એસ.ની દિકરી કુ. અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ. બોર્ડની સિનિયર સ્‍કૂલ સર્ટીફિકેટ એક્‍ઝામિનેશન(એસ.એસ.સી.)2024માં પોતાના માર્ક્‍સનું પુનઃ મૂલ્‍યાંકન કરાવતા બોડની પરીક્ષામાં કુલ ત્રણ વિષયો-પોલીટિકલ સાયન્‍સ, સાયકોલોજી અને ફિઝીકલ એજ્‍યુકેશનમાં 100માંથી 100 ગુણ અને ઇતિહાસ અને અંગ્રેજી વિષયમાં 100માંથી 99 ગુણાંક મેળવી સમગ્ર દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પણ નામ રોશન કર્યું છે.

Related posts

વલસાડ પાલિકાના સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષમાં નવરાત્રિ મેળાનો શુભારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધનવંતરી રથ અને સંજીવની રથની સુંદર કામગીરી

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્‍યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્‍યમ શાળામાં સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment