Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ઉપ વન સંરક્ષક રાજકુમારની દિકરી અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ.ની બોર્ડ પરીક્ષામાં ત્રણ વિષયોમાં 100માંથી મેળવેલા 100 ગુણ

બોર્ડના પરિણામમાં ધારવા કરતા ઓછા માર્ક્‍સ આવતા પુનઃ મૂલ્‍યાંકન બાદ આવેલું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : દાદરા નગર હવેલી ખાતે રહેતી તથા વાપીની જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અને સંઘપ્રદેશ પ્રશાસનના વન વિભાગના ઉપ વન સંરક્ષક શ્રી રાજકુમાર -આઈ.એફ.એસ.ની દિકરી કુ. અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ. બોર્ડની સિનિયર સ્‍કૂલ સર્ટીફિકેટ એક્‍ઝામિનેશન(એસ.એસ.સી.)2024માં પોતાના માર્ક્‍સનું પુનઃ મૂલ્‍યાંકન કરાવતા બોડની પરીક્ષામાં કુલ ત્રણ વિષયો-પોલીટિકલ સાયન્‍સ, સાયકોલોજી અને ફિઝીકલ એજ્‍યુકેશનમાં 100માંથી 100 ગુણ અને ઇતિહાસ અને અંગ્રેજી વિષયમાં 100માંથી 99 ગુણાંક મેળવી સમગ્ર દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પણ નામ રોશન કર્યું છે.

Related posts

ધરમપુર વિસ્‍તારમાં સોમવારે મળસ્‍કે વાંકલમાં ઝાડ સાથે 108 ભટકાઈ : તેમજ વિરવલમાં ટામેટાની ટ્રકે પલટી મારી

vartmanpravah

સરીગામ જીપીસીપી અધિકારી સામે નવી મુસીબત

vartmanpravah

પારડી એન.કે. દેસાઈ કોલેજ દ્વારા મિસ્‍કોસ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝીટ યોજાઈ

vartmanpravah

તટસ્‍થ રાજકીય સમીક્ષકોનું આકલન: દાનહમાં ડેલકર પરિવાર 2024નું ભવિષ્‍ય સલામત કરવા ભાજપની કંઠી બાંધવાની ફિરાકમાં?

vartmanpravah

આજથી ત્રણ દિવસ માટે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહના મહેમાન બનશે

vartmanpravah

દેવકા બીચ ખાતે લીલા ઘાસના સંયોજન સાથે બનેલ લેન્‍ડસ્‍કેપિંગનો ઢોળાવ પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું નજરાણું બનશે

vartmanpravah

Leave a Comment