October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં બીજેપી કાર્યાલય ખાતે દીવ જિલ્લા બીજેપી હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહી અને ભારતીય જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીની પુણ્‍યતિથિ નિમિત્તે આજે પુષ્‍પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. પુષ્‍પાંજલિ કાર્યક્રમ દરમિયાન બીજેપી હોદેદારોએ ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ કિરિટ વાજા, બીજેપી મહામંત્રી ભવ્‍યેશ ચૌહાણ, કિશોર કાપડીયા, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, જિલ્લા પંચાયત રામજી ભીખા બામણીયા, કાઉન્‍સિલર નીતા સંદિપ જાદવ, દિનેશ કાપડિયા હર્ષિદા મિહિર સોલંકી, વૈશાલી સોલંકી, હેમાક્ષી રાજપૂત, રાહુલ રાઠોડ તથા બીજેપી હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘નારી વંદન ઉત્સવ:’ પારડીમાં ‘નારી વંદન ઉત્સવ’ના પહેલા દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

રાજ્યના ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 30 કરોડના ખર્ચે સરીગામ પ્લાસ્ટીક ઝોન અને સરોંડામાં 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

મરવડ પંચાયતના દલવાડામાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનું ઘરે ઘરે થયું ઉમળકાભેર સન્‍માન

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ

vartmanpravah

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

Leave a Comment