February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણમાં બાબા રામદેવ પીરની જન્‍મજયંતિ નિમિત્તે પદયાત્રા નિકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: કેન્‍દ્રશાસિત પ્રદેશ દમણમાં બાબા રામદેવ પીરની ભાદરવી બીજના પવિત્ર પર્વ નિમિત્તે દમણથી વાપીના નામધા ખાતે રામદેવ પીર બાબા મંદિર પરિસર સુધી ધ્‍વજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામજનોએ વિવિધ સ્‍થળોએ ફુલોની વર્ષા કરી પદયાત્રાનું સ્‍વાગત કર્યું હતું. આ પદયાત્રા દમણના ભીમપોરથી સોમનાથ થઈને વાપીના નામધામાં બાબા રામદેવ પીરના મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. જેમાં દમણમાં સ્‍થાયીરાજસ્‍થાની સમુદાયના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવ પીર મંદિરના સાનિધ્‍યમાં ગત રાત્રે કલાકારો દ્વારા ભજન સંધ્‍યાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે મહા આરતી બાદ તમામ ભક્‍તોને ગુરુની પ્રસાદી આપવામાં આવી હતી.

Related posts

વાપી બગવાડા ટોલનાકા પાસેથી રૂા.16.92 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટ્રક ઝડપાઈ

vartmanpravah

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી શ્રીનરેશભાઈ પટેલના હસ્‍તે બીલીમોરા નગરપાલિકામાં રૂા. 12 કરોડ અને ચીખલી તાલુકાના વિવિધ ગામોમાં રૂા.6.31 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની છ વિદ્યાર્થીની ઓલ ઈન્‍ડિયા ફૂટબોલ યુનિ. ચેમ્‍પિયનશિપમાં પસંદગી

vartmanpravah

દમણ મામલતદાર કાર્યાલય દ્વારા અપાતા ડોમિસાઈલ જાતિ, આવક વગેરેના પ્રમાણપત્રો માટેની ઓફલાઈન અરજી લેવાનું બંધ કરાયું

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

Leave a Comment