December 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ બ્રહ્મસમાજનું ગૌરવ, શિવાની આચાર્ય પીએચડી થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજમાં એમ.કોમ. કર્યા બાદ વીર નર્મદ દ.ગુ. યુનિવર્સિટી સુરતથી એમ.ફીલની ડીગ્રી મેળવ્‍યા પછી શિવાની આચાર્ય વ્‍યાસે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા કોમર્સ ફેકલ્‍ટીના એકાઉન્‍ટ વિભાગમાં ‘ખ્‍ ઘ્‍ંળર્ષ્ટીર્શ્વીદ્દશરુફૂ લ્‍દ્દયફુક્ક ંઁ વ્‍ત્ર્ફૂ જ્‍શર્ઁીઁણૂર્શીશ્ર ભ્‍ફૂશ્વશ્‍ંશ્વર્ળીઁણૂફૂ ંશ્‍ ભ્‍શ્વશરર્ુીદ્દફૂ લ્‍ફૂણૂદ્દંશ્વ ર્ગ્‍ીઁત્ત્ત શઁ ત્‍ઁફુર્શી’માં પીએચડીની પદવી મેળવી બ્રહ્મસમાજ સહિત પરિવાર અનેવલસાડ શહેરનું પણ ગૌરવ વધાર્યું છે. શિવાની આચાર્ય વ્‍યાસે અમદાવાદની સિટી સી.યુ.શાહ કોમર્સ કોલેજના ઈન્‍ચાર્જ પ્રિ. ડો.પ્રશાંત જરીવાલાના માર્ગદર્શન હેઠળ આ ઉચ્‍ચ પદવી મેળવી સિધ્‍ધિ હાંસલ કરતા પરિવારજનો સહિત તમામે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

G20 ની 12 ઈવેન્‍ટ ગુજરાતમાં થશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

દમણ નેહરુ યુવાકેન્‍દ્ર દ્વારા વિશ્વ કેન્‍સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી: યુવાનોને આરોગ્‍ય અને સ્‍વાસ્‍થ્‍ય જીવનશૈલી અંગે તાલીમ અપાઈ

vartmanpravah

ધરમપુર ખાતે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં 35000 થી વધુ ભક્‍તોની ધર્મસભા યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે મરામત હાથ ધરાયું 

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન

vartmanpravah

દાનહઃ ખરડપાડામાં મામલતદારની ટીમે ભંડારી પરિવારના ઘરનું કરેલું ડિમોલિશન

vartmanpravah

Leave a Comment