March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 5368 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તા.04 ઓક્‍ટોબરના રોજ કપરાડા ધારાસભ્‍યશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્‍થિતિમાં સુથારપાડા ખાતે યોજાયેલા ગ્રામ્‍ય વિસ્‍તારના કાર્યક્રમમાં વિવિધ સરકારી સેવાઓનો અનેક લોકોએ લાભ મેળવ્‍યો હતો. આ કાર્યક્રમમાં કુલ અરજદારો વિવિધ સેવાઓ માટે જુદા જુદા વિભાગોના સ્‍ટોલ મુકવામાં આવ્‍યા હતા અને ત્‍યાં અધિકારીઓ/કર્મચારીઓએ ઉપસ્‍થિત રહી સેવા પુરી પાડી હતી. કાર્યક્રમમાં 5368 જેટલી વિવિધ રજૂઆતો મળી હતી જે તમામ રજૂઆતોનો સ્‍થળ પર જ હકારાત્‍મક નિકાલ કરવામાં આવ્‍યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં 7/12 અને 8-અના 3316,રસીકરણના 798, જાતિ પ્રમાણપત્ર 322, રાશન કાર્ડ નામ દાખલ-કમી કરવાની 255, રાશનકાર્ડ અપડેશન 36, ડિવર્મીંગ 177, હેલ્‍થ વેલનેસ કાર્ડ્‌ની 184, મેડીસીન સારવાર 107, જન્‍મ મરણ દાખલાના પ્રમાણપત્રની 25, પશુ સારવાર 19, તેમજ આધાર કાર્ડ નોંધણીની, આવકના દાખલાની, રાશનકાર્ડ ફૂ-ધ્‍ળ્‍ઘ્‍, ભીમ એપ, કેશલેસ લિટરેસી, પીએમ કિસાન પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન, નવા ઘરેલું વીજ જોડાણ, પીએમ સ્‍વનિધિ, પી.એમ.જે.મા(અરજી)ની, બસ પાસ, આધાર નોંધણી, વ્‍યવસાય વેરો, ગુમાસ્‍તાધારા, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા સહાય, નોના ક્રીમિલેયર પ્રમાણપત્ર, વૃદ્ધ પેન્‍શન, નમોશ્રી યોજના, ઉંમરનો દાખલો, વારસાઈ અરજીની સાથે બીજી યોજનાઓની 129 અરજીઓ મળી કુલ 5368 રજૂઆતો થઈ હતી. આ તમામ રજૂઆતોનો સ્‍થળ ઉપર જ હકારાત્‍મક નિકાલ કરવામાં આવ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah

શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દશેરા પર્વે શષા પૂજા અને સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા 75મા સંવિધાન દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એપ્રિલના બીજા પખવાડિયામાં સેલવાસ-દમણની મુલાકાતે આવી શકે છે

vartmanpravah

પારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા’ અંતર્ગત દમણ-દીવના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્‍ઠ નેતા ગોપાલ દાદાના નેતૃત્‍વમાં માછી સમાજે બરૂડિયા શેરી સહિત વિવિધ વિસ્‍તારમાં કરેલું એક કલાકનું શ્રમદાન

vartmanpravah

Leave a Comment