January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પદ્મવિભૂષણ રતન તાતાને આપેલી શ્રદ્ધાંજલિઃ તેમની સાદગી નેતૃત્‍વ અને દૂરંદેશી હંમેશા પ્રેરણા આપતી રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : આજે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના સાંસદ કાર્યાલય ખાતે પોતાની ટીમ સાથે પદ્મવિભૂષણ શ્રી રતન તાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આજે ભારતે એક મહાન દાનવીર ઉદ્યોગપતિ અને પ્રેરણાદાયક વ્‍યક્‍તિત્‍વને ગુમાવ્‍યું છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ પદ્મવિભૂષણ શ્રી રતન તાતાએ ફક્‍ત ભારતીય ઉદ્યોગ જગતને જ નવી ઊંચાઈઓ પર નથી પહોંચાડયા, પરંતુ પોતાના સામાજિક કાર્યોથી પણ અનેક બુલંદીઓ સર કરી છે. તેમની સાદગી નેતૃત્‍વ અને દૂરંદેશી આપણને દરેકને પ્રેરણા આપતી રહેશે અને તેમની કમી આપણાં દરેકને હંમેશ માટે વર્તાતી રહેશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આજથી ત્રણ દિવસીય દાનહ મુલાકાતનો કાર્યક્રમ

vartmanpravah

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

vartmanpravah

વલસાડની શાકમાર્કેટનાં પ્રશ્ને લોકદરબાર બોલાવવાની કલેકટર સમક્ષ માંગણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા 103 સ્‍કાઉટ ગાઈડ વૈષ્‍ણોદેવી કેમ્‍પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ

vartmanpravah

Leave a Comment