October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મામલતદાર કચેરીમાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો: પાલિકાના પાથરણા વાળાનો મુદ્દો ગાજ્‍યો અને નિરાકરણ કરાયું

પાથરણા વાળાઓને દિવાળી સુધી ખસેડાશે નહીઃ યુવા કોંગ્રેસ પ્રમુખ વરૂણસિંહએપાથરણાવાળા માટેની લેખિત રજૂઆત કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી મામલતદાર કચેરીમાં આજે બુધવારે ગ્રામ્‍ય મામલતદાર અને સિટી ડેપ્‍યુટી મામલતદારની અધ્‍યક્ષતામાં તાલુકા સ્‍વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફરિયાદોનું નિરાકરણ કરાયું હતું. વાપી પાલિકા બજાર વિસ્‍તારમાં પાથરણા વાળા પાસે બિન અધિકૃત સફાઈકર્મી ઉઘરાણું ચલાવી રહ્યાનો મુદ્દો ગાજ્‍યો હતો. જેનું નિરાકરણ કરવામાં આવ્‍યું હતું.
વાપી યુથ કોંગ્રેસના પ્રમુખ વરૂણસિંહ ઠાકુર દ્વારા સ્‍વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત પાથરણાવાળાઓ માટે કરી હતી તે મુજબ બિન અધિકારી સફાઈ કર્મી દંડ ઉઘરાવતા હતા. આ મુદ્દે ગ્રામ્‍ય મામલતદારે જણાવ્‍યું હતું કે, દિવાળી તહેવાર પુરતા લારી પાથરણા વાળાને બેસવા દેવામાં આવે તેમજ તેજ દંડ માત્ર સરકારી અધિકારી જ વસુલી શકે તેવો આદેશ આપ્‍યો હતો તેમજ બજારમાં દુકાની બહાર નગરપાલિકાની જગ્‍યામાં જે મંડપ લગાવાયા છે તેની તપાસ કરી દંડ વસુલી હટાવાનીસ્‍વાગત કાર્યક્રમમાં તાકીદ કરાઈ હતી.

Related posts

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવાના મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા યોજાયેલી વિશાળ મૌન રેલીઃ સમાજના આગેવાનો દ્વારા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સુપ્રત કરેલું આવેદનપત્ર

vartmanpravah

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું ભામટી ખાતે અનુ.જાતિ સમાજ દ્વારા કરવામાં આવેલું શાહી સન્‍માન

vartmanpravah

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ

vartmanpravah

દાનહના નરોલી સ્‍થિત માઉન્‍ટ લિટેરા ઝી સ્‍કૂલને પ્રતિષ્‍ઠિત ટ્રેલબ્‍લેઝર એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૪ સ્થળોએ ૧૧૨૨ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા

vartmanpravah

Leave a Comment