March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાની ગ્રોવર ઍન્ડ વેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં રક્તદાન શિબિર યોજાઈ

૧૦૩ યુનિટ ઍકત્ર કરવા મળેલી સફળતા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૨૬  – દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલ ગ્રોવર ઍન્ડ વેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન, લાયન્સ ક્લબ ઓફ સેલવાસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૩ યુનિટ રક્ત ઍકત્ર થયું હતું.
શિબિરનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિઓના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે, સંસ્થાના ચેરમેન શ્રી ઉમેશ મોરેના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં કંપનીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ૧૦૩ યુનિટ રક્ત ઍકત્ર થયું હતું.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલો પલટોઃ ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્‍યોઃ શિયાળામાં ચોમાસુ : ખેતીનો તૈયાર પાક બગાડયો : લગ્નસરાના મંડપો ભિંજાઈ ગયા

vartmanpravah

શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘દિવાળી’ પર્વની ઉજવણી થઈ

vartmanpravah

પારડી પોલીસનો એક્‍સન પ્‍લાન ખીલી ઉઠ્‍યો: થર્ટી ફર્સ્ટની પૂર્વ રાત્રી દરમ્‍યાન 118 જેટલા મદિરા ના શોખીનો જેલ ભેગા: સમગ્ર રાત્રી દરમ્‍યાન પરિવારજનોનો મેળાવડો

vartmanpravah

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

Leave a Comment